________________
ભાવ રહે છે. જે તે બે કપાવાળે હોય તે તે જીવમાં સંજવલન માયા અને સંજવલન લેભને જ સદ્દભાવ રહે છે. જે તે એક કપાયવાળો હેય તે તે જીવમાં ફક્ત સંજવલન લેભકષાયને જ સદ્દભાવ રહે છે.
( મંતે! દેવસ્થા કરવાનn voman) હે ભદન્ત ! તે થવા અવધિજ્ઞાની કેટલા અધ્યવસાયવાળા હોય છે ? (જો મા સંવેકા) હે ગૌતમ! તે શ્રા અવધિજ્ઞાનીના અસંખ્યાત અધ્યવસાય હાય છે. (નE અખોવાઇ તદેવ નાવ જેવઢવનારંગે સમુciઝર) આ રીતે અશ્રુત્વાને અનુ લક્ષીને જેવું કથન પહેલાં કરવામાં આવ્યું છે, એવું જ કથન શ્રતાને અનુ લક્ષીને પણ કરવું જોઈએ. “શ્રવા અવધિજ્ઞાનીમાં અનંતજ્ઞાન (કેવળજ્ઞાન) અને અનંતદર્શન (કેવલદર્શન) ઉત્પન્ન થઈ જાય છે,” આ કથન પર્યન્તનું પૂર્વોકત કથન અહીં પણ ગ્રહણ કરવું જોઈએ. ( से णं भंते ! केवलिपण्णत्त धम्म आघवेज वा, पनवेज्ज वा, परवेज वा) है ભદન્ત !તે શ્રવા કેવલી દ્વારા પ્રજ્ઞસ ધર્મનું કથન કરે છે, તેની પ્રજ્ઞાપના કરે છે? પ્રાપણું કરે છે (હતા, સાઘાર વા, પરવેર વા, પ ર 4) હા, ગૌતમ! તે શ્રવા કેવળજ્ઞાની કેવલી દ્વારા પ્રજ્ઞપ્ત ધર્મનું કથન કરે છે, તેની પ્રજ્ઞાપના પણ કરે છે અને પ્રરૂપણું પણ કરે છે. (તે જે મંતે! ઘડ્યા વા કુહાડા વા) હે ભદન્ત ! શું તે ઋત્વા કેવળજ્ઞાની કેઈને પ્રત્રજ્યા દે છે, અને કેશલંચનરૂપ મંડન કરે છે? (દંતા, શોચમા ! વાવેજ્ઞ ના, ટાકા વા) હા, ગૌતમ ! તે શત્વા કેવલી પ્રવજ્યા પણ દે છે અને મુંડનકાર્ય પણ કરે છે. (તe of તિરક્ષા વિ પરણાવે વા કુંers= વા) હે ભદન્ત ! તે કૃત્વા કેવલીના શિષ્ય પણ કેઈને પ્રત્રજ્યા દે છે અને કેશલુંચનરૂપ મુંડનકાર્ય કરે છે ? (રા, વાજા રા મુંa વા) હા, ગૌતમ ! તે ઋત્વા કેવલીના શિષ્યો પણ પ્રવજ્યા દે છે અને કેશલુંચનરૂપ મુંડનકાર્ય કરે છે. (તરણ મને ! મો. નરસા વિ વાવેજ્ઞ વા કુંકાવે ન વા ?) હે ભદન્ત ! તે ઋત્વા કેવલીના પ્રશિષ્ય પણું શું પ્રવજ્યા દે છે અને મુંડનકાર્ય કરે છે? (હંતા, દગાવૈજ્ઞ વા કુંકા = વા) હા, ગૌતમ! તેઓ પણ પ્રવજ્યા દે છે અને કેશલંચનરૂપ મુંડનકાર્ય કરે છે. ( i મતે! , ગુજ્ઞ વાવ વત્ત ) હે ભદન્ત ! તે કૃત્વા કેવલી શું સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે અને સમસ્ત
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૬૩