________________
દાને અંત કરે છે? (તા, કિન્નર શા
) હા, ગૌતમ! તે ઋત્વા કેવલી સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે અને સમસ્ત દુઃખને અત કરે છે. (તરત જ મતે ! સિરસા વિ વિસંત, વાવ #ત ારિ ?) હે ભદન્ત ! તે શ્રવા કેવલીના શિષ્ય પણ શું સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે અને સમસ્ત દખેને અંત કરે છે? (હૃાા, વિકતિ, કાર નં જતિ ) હા, ગૌતમ! તેમના શિષ્યો પણ સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે અને સમસ્ત દુઃખોને અંત કરે છે. (તરણ ઇ મેતે ! પfar વિ રિકન્નતિ કાર નં રિ?) હે ભદન્ત! તે ઋત્વા કેવલીના પ્રશિષ્યો પણ શું સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે અને સમસ્ત દોને અંત કરે છે? (gવં વેર વાવ ત ક્ષતિ ) હા, ગૌતમ ! તેઓ પણ સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે અને સમસ્ત દુઃખનો અંત કરે છે. ( મં! જિં ૩ઢ ના?) હે ભદન્ત ! શું તે કૃત્વા કેવલી ઉર્વલેકમાં હોય છે. કે અલોકમાં હોય છે કે તિય લોકમાં હોય છે? વગેરે પ્રશ્નો.
(ા કણોવાણ ના તહેવારમાર હો જ્ઞા) હે ગૌતમ ! આ વિષયની વક્તવ્યતા અશ્ર કેવલીની વક્તવ્યતા પ્રમાણે સમજવી. “અઢી દ્વીપ સમુદ્રોના કેઈ એક ભાગમાં હોય છે,” આ કથન પર્યન્તનું પાંચમાં સૂત્રમાં આપેલુ અગ્રત્વા કેવલી વિષેનું કથન અહીં પણ ગ્રહણ કરવું. (તે છi અરે ! ઘાસમા જેવા રોગના) હે ભદન્ત ! એક સમયમાં કેટલા શ્રવા કેવલી સંભવી શકે છે? (જો મા ) હે ગૌતમ! (Homoi pો વારો ના સિન્નિ वा, उक्कोसेणं असयं-से तेण?ण गोयमा ! एवं वुच्चइ, सोच्चा णं केवलिस वा जाव केवलि उवासियाए वा जाव अत्थेगइए केवलनाण उप्पाडेज्जा, अत्थेगइए નો વચનનું દાના) એક સમયમાં ઓછામાં ઓછા એક, બે, અથવા ત્રણ ઋત્વા કેવલી સંભવી શકે છે અને વધારેમાં વધારે ૧૦૮ કૃત્વા કેવલી સંભવી શકે છે. હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે કેવલી પાસે અથવા કેવલીની ઉપાસિકા પર્યન્તની કઈ વ્યક્તિ કેવલિપ્રજ્ઞપ્ત ધર્મથી લઈને કેવળજ્ઞાન પયતના પૂર્વોક્ત પદાર્થો પ્રાપ્ત કરી શકે છે અને કોઈ વ્યક્તિ તેમને ઉપદેશ શ્રવણ કરવા છતાં પણ કેવળજ્ઞાન પર્યન્તનું કંઈ પણ ઉત્પન્ન કરી શકતી નથી. (વં મતે ! રેલ્વે મંતે ! તિ) હે ભદન્ત ! આપે જે કહ્યું તે સર્વથા સત્ય છે. હે ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય જ છે.
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૬૪