________________
આ પ્રમાણે કહીને વંદણ નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા.
ટીકાથ_આ પહેલાં “ કેવલી આદિની સમીપે ધર્માદિનું પ્રવચન નહીં સાંભળવા છતાં પણ કઈ કઈ જીવને ધર્માન્તરાયિક કમેને પશમ થવાથી ધર્માદિક પ્રાપ્ત થઈ જાય છે અને કેટલાક જીવ ધર્માન્તરાયિક કર્મોના ક્ષપશમને અભાવે ધર્માદિકને લાભ પ્રાપ્ત કરી શકતા નથી ” એવું કથન કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર એ વાતનું પ્રતિપાદન કરે છે કે કેવલી આદિની સમીપે ધર્મોપદેશ શ્રવણ કરીને કઈ કઈ જીવ ધર્માદિકને લાભ પ્રાપ્ત કરી શકે છે, પરંતુ ધર્માન્તરાયિક કર્મોને ક્ષયપશમ કરનાર જીવને જ ધર્માદિક લાભની પ્રાપ્તિ થાય છે. આ રીતે કેવલી આદિને ઉપદેશ સાંભળવાથી જે લાભ થાય છે તે સૂત્રકાર આ સૂત્ર દ્વારા પ્રકટ કરે છે –
- ગૌતમ સ્વામીને પ્રશ્ન-(સોદા મતે ! વરિત વા જાવ તરિવા વારિશા ના પિન્ન બન્ને એક સવાયાણ) હે ભદન્ત ! જે મનુષ્ય કેવળજ્ઞાની પાસે, કેવળીના શ્રાવક પાસે કે તેમની શ્રાવિકા પાસે કે કેવલીના પક્ષના ૨વયંબદ્ધ પાસે, કે કેવલીના પક્ષના સ્વયં બુદ્ધના ઉપાસક પાસે, કે તેમની ઉપાસિકાની પાસે ધર્મોપદેશ સાંભળ્યું હોય છે, તે શું શ્રવણજ્ઞાનકલ રૂપે કેવલી-પ્રરૂપિત ધર્મને પ્રાપ્ત કરી શકે છે?
મહાવીર પ્રભુને ઉત્તર–(નોરમા ! હે ગૌતમ ! (નોવાળf વઢિા વા जाव अत्थेगइए केवलिपन्नत्त धम्मं एवं जा चेव असोच्चाए वत्तव्वया सा चेव સોદવાણ વિમાળિદગા) કેઈક જીવ એવો પણ હોય છે કે જે કેવલી પાસે અથવા કેવલીને શ્રાવકાદિ સમીપે ધર્મોપદેશ શ્રવણ કરીને કેવલી પ્રરૂપિત ધમરને શ્રવણઝાન ફલરૂપે પ્રાપ્ત કરે છે અને કઈક જીવ એ પણ હોય છે કે જે કેવલી આદિની સમીપે કેવલી ઉપદિષ્ટ ધમને શ્રવણ કરવા છતાં પણ તેને શ્રવણજ્ઞાનફલરૂપે પ્રાપ્ત કરી શકતું નથી. આ રીતે “અમુત્વા ના આલાપકમાં જેવી વક્તવ્યતા આગળ કરવામાં આવી છે, એવી જ વક્તવ્યતા “શ્રા” વિષયક આ આલાપકમાં પણ થવી જોઈએ. પરન્તુ તે આલાપકની વક્તવ્યતામાં અને આ આલાપકની વક્તવ્યતામાં આ પ્રમાણે ભેદ ગ્રહણ કરે જઈએ. (નવ) અમિસ્ટાવો તો રિ-સે સં જેન નિરવરં કાવ) તે આલાપમાં
ત્યાં અરોરા-અથવા ” પદને પ્રયોગ કરવામાં આવ્યો હોય, ત્યાં આ આલાપકોમાં “નો-યુવા ” પદને પ્રયોગ થ જોઈએ. બાકીનું સમસ્ત કથન અશ્રુત્વાના આલાપક પ્રમાણે જ સમજવું. જેમકે....જે યુવા મનુષ્યના (કેવલી આદિ પાસે કેવલી પ્રરૂપિત ધર્મનું શ્રવણ કરનાર મનુષ્યના) જ્ઞાના. વરણીય કર્મોને ક્ષયોપશમ થયે હોય છે, જેના દર્શનાવરણીય કર્મોને ક્ષપશમ થયો હોય છે, જેના તનાવરણીય કર્મોને ક્ષયપશમ થયો હોય છે, જેના અધ્યવસાયાવરણીય કર્મોને ક્ષયપશમ થયે હોય છે, જેના આભિનિ
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૬૫