SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ બેધિક જ્ઞાનાવરણીય કર્મોને પશમ થયે હોય છે, જેના મૃતજ્ઞાનાવરણીય કર્મોને ક્ષયોપશમ થયો હોય છે, જેના અવધિજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયપશમ થયે હેય છે, (મળવજ્ઞવનાબાવળજ્ઞા મા વ ગવરમે છે મર૬) જેના મન પર્યવાનાવરણીય કર્મોને ક્ષયપશમ થયો હોય છે. (fe of વનાણાંવજિજ્ઞાળ ક્મા ) અને જેના કેવલજ્ઞાનાવરણીય કર્મોને ક્ષય થ ય છે, ( i રોજના રૂઢિાર વા નાવ વાણિયાણ વા વિસ્ટિાઇri ધ સ્ટમેકર સવાણ) એ તે મૃત્વા મનુષ્ય કેવળજ્ઞાની પાસે અથવા તેમના શ્રાવકાદિ સમીપે શ્રવણ કરીને કેવલી દ્વારા ઉપદિષ્ટ ધર્મને શ્રવણજ્ઞાન ફલરૂપે પ્રાપ્ત કરી લે છે-જાણી લે છે. | (વરું ઘોહિં બ્રેઝા નાવ વઢના પાડેજના) વિશુદ્ધ સમ્યગદર્શન રૂપ બધિને અનુભવ કરે છે, શુદ્ધ સાધુપર્યાયને અંગીકાર કરે છે, શુદ્ધ બ્રહ્મ થર્યવ્રતને ધારણ કરે છે, સંયમદ્વારા સંયમયતના કરે છે, સંવરદ્વારા આસ્ત્રવને નિરોધ કરે છે, શુદ્ધ આભિનિધિક જ્ઞાન શુદ્ધ શ્રુતજ્ઞાન, શુદ્ધ અવધિ. જ્ઞાન, શુદ્ધ મનઃ પર્યાવજ્ઞાન અને કેવલજ્ઞાનને ઉત્પન્ન કરી લે છે. હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે જે રીતે કઈક અથવા કેવલી આદિનાં વચનો શ્રવણ નહી કરવા છતાં પણ બધિ આદિની પ્રાપ્તિ થઈને કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. એ જ પ્રમાણે કઈક થવા મનુષ્યને કેવલી આદિનાં વચને શ્રવણ કરવા છતાં પણ બેધિ આદિની પ્રાપ્તિ થતી નથી અને કેવળજ્ઞાન ઉત્પન્ન થતું નથી, પરન્તુ તે કઈ અન્ય પ્રકારે તેને પ્રાપ્ત થાય છે– (तस्स णं अटुमं अटुमेणं अनिकिखत्तेणं तवोकम्मेणं अप्पाण' भावेमाणस्स) જે કેવલી આદિની સમીપે ઉપદેશ શ્રવણ કરીને કેવળજ્ઞાન ઉત્પન્ન કરી લે છે, જેણે સમ્યગ્દર્શન અને સમ્યક્ ચારિત્રરૂપ લિંગ ( સાધુ પર્યાય) ધારણ કરે છે છે, જે નિરન્તર અમને પારણે અઠમ કરીને પોતાના આત્માને ભાવિત કરતો હોય છે, (પારૂ મરચા તવ નાવ જવેલાં માળા મોહિનાને મુcism) જે ભક્ટ્રિક સ્વભાવવાળો છે, અને પૂર્વોક્ત કથનાનુસાર જે ઉપશાન્ત પ્રકૃતિવાળે છે, સ્વાભાવિક રીતે જ જેના કોધ, માન, માયા અને લેભરૂપ કપાયે અતિ મન્દ પડેલાં છે, જે અત્યન્ત નમ્રતાવાળે છે, જે આલીનતા, ભદ્રતા, અને વિનીતતાથી યુક્ત છે, એવા સાધુને ક્યારેક શુભ અવ્યવસાય દ્વારા, શુદ્ધ પરિ. ણામ દ્વારા, વિશુદ્ધ વેશ્યાઓ દ્વારા જાયમાન અવધિજ્ઞાનાવરણીય કર્મોના ક્ષપશમથી ઈડા, અહ, માગણ અને ગવેષણ કરતી વખતે અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. (ઈહા, અપહ, માર્ગણ અને ગષણુના અર્થ આ પળ આપી દીધાં છે.) અહીં “અષ્ટમ દૃમેન” ઈત્યાદિ કથન દ્વારા સૂત્રકારે એ વાત પ્રકટ કરી છે કે પ્રકૃણ તપશ્ચરણવાળા સાધુને અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. (તે જે શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૬૬
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy