________________
ओहिनाणेण समुप्पन्नेण जहण्णेणं अंगुलस्स असंखेज्जइ भागं, उक्कोसेण असं.
જ્ઞા કાઢો છોચામામેતારું વિંટારું બાળરૂ ) તે સાધુ ઉત્પન્ન થયેલા અવધિજ્ઞાન દ્વારા જઘન્યની અપેક્ષાએ આગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે શ્રેત્રને અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ આલોકમાં લોકપ્રમાણ બરાબર અસંખ્યાત ખડેને જાણી શકે છે અને દેખી શકે છે. હવે સૂત્રકાર જેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું છે એવા સાધુની લેશ્યા વગેરેનું નિરૂપણ કરે છે –
- ગૌતમ સ્વામીને પ્રશ્ન –(i મંતે ! ૪૬ હેમુ ફોન્ના?” હે ભદન્ત ! તે કૃત્વા અવધિજ્ઞાની કવ કેટલી વેશ્યાઓવાળું હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા !હે ગૌતમ ! તે થવા સમુત્પન્નાવધિજ્ઞાની જીવ (કેવલી આદિને ઉપદેશ શ્રવણ કરીને જેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું છે એ જીવ) છ લેશ્યાએવાળે ય છે. જો કે ભાવની અપેક્ષાએ છેલ્લી ત્રણ પ્રશસ્ત વેશ્યાઓમાં વિદ્યમાન જીવને અવધિજ્ઞાન થાય છે પરંતુ અહીં જે જે વેશ્યાઓમાં વિદ્યમાન જીવને અવધિજ્ઞાન થાય છે. એવું કહેવામાં આવ્યું છે તે સમ્યક કૃતની જેમ દ્રવ્ય લેશ્યાઓની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે. “તમત્તગુર્થ વાણુ સ્ટમરૂ” સમ્યકત્વ શ્રત છએ વેશ્યાએમાં વિદ્યમાન જીવને પ્રાપ્ત થઈ જાય છે. આ રીતે છએ શ્યાઓમાં વિદ્યમાન જીવને અવધિજ્ઞાનની પ્રાપ્તિ થતી હોવાથી એવું કહેવામાં આવ્યું છે કે
તે લખ્યાવધિજ્ઞાની છએ છ લેશ્યાઓથી યુક્ત હોય છે. તે છ લેસ્થાઓનાં નામ આ પ્રમાણે છે-“ઇસ્ટેરણાઇ નાવ સુક્ષો ” કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપતલેશ્યા, તેજલેશ્યા, પદ્મશ્યા અને શુકલલેશ્યા.
ગૌતમ સ્વામીને પ્રશ્ન—(સે મંતે ! જાદુ વાળે, હોન્ના?) હે ભદન્ત ! પૂર્વોક્ત વિશેષણોવાળે અવધિજ્ઞાની કેટલા જ્ઞાનથી યુક્ત હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“જો મા હે ગૌતમ! તે ઉત્પન્નાવધિજ્ઞાની
જીવ (તિg વા નામુ ઘા હોયT) ત્રણ જ્ઞાનથી અથવા ચાર જ્ઞાનોથી યુકત હોય છે. મતિજ્ઞાન અને શ્રતજ્ઞાનના સભાવ વિના અવધિજ્ઞાન સંભવી શકતું નથી. તેથી તે અવધિજ્ઞાનીમાં ત્રણ જ્ઞાનને સદ્ભાવ કહ્યો છે. તથા મતિજ્ઞાની, શ્રતજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની જીવને અવધિજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. આ કથનની અપેક્ષાએ અવધિની જીવમાં ચાર જ્ઞાનને પણ સદભાવ કહ્યો છે. એજ વાતને સૂત્રકારે (તિ હોકામને કામળિવોફિચના, સુચનાળ, શોહિ. नाणेसु होज्जा, चउसु होज्जमाणे आभिणिबोहियनाण, सुयनाण, ओहिनाण मणपज्जवનામુ ફોક ) આ સૂત્રપાઠ દ્વારા પુષ્ટ કરી છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-( i મંતે! faોની ફોજ, કોળી રોડના ?” હે ભદન્ત ! તે ઉત્પન્નાવધિજ્ઞાની જીવ શું સોગી હોય છે કે અયોગી હોય છે ?
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૬૭