________________
મહાવીર પ્રભુના ઉત્તર--(યં ોનોવનોનો સંષયળ, સંઠાળ, સુન્નત્ત ગાય ૨ ચાન સજ્જાનિ ના મોવાણ તદ્ન માળિયાનિ ) હે ગૌતમ ! યાગ, ઉપયાગ, સહનન, સસ્થાન, ઊંચાઇ અને આયુ વિષયક સમસ્ત કથન અહીં પણ અશ્રુત્વા અવધિજ્ઞાનીના પ્રકરણમાં કહ્યા પ્રમાણે સમજવુ. તે પ્રકરણને આધારે અહીં શ્રુત્વા અવધિજ્ઞાની વિષે આ પ્રમાણે કહેવું જોઇએ. તે થ્રુવા અવધિજ્ઞાની યાગી હાય છે, અચેાગી હાતા નથી. તે મનાયેગી પણ હાઇ શકે છે, વચનચેાગી પણ હાઈ શકે છે અને કાયચાગી પણ હાઇ શકે છે. ઉપયાગની અપેક્ષાએ તે બન્ને ઉપયાગવાળેા-સાકાર ઉપયેાળવાળા પણ હાય છે અને અનાકાર ઉપયેાગવાળા પણ હોય છે. તે વઋષભનારાચ સહનનવાળા હાય છે. સસ્થાનની અપેક્ષાએ છ સસ્થાનમાંથી કોઇ એક સંસ્થાનવાળા હોય છે. તેની જધન્ય ઊંચાઇ સાત હાથપ્રમાણુ અને ઉત્કૃષ્ટ ઊઁચાઈ ૫૦૦ ધનુષ પ્રમાણ હોય છે. તેનું જઘન્ય આયુષ્ય આઠ વર્ષ કરતાં ઘેાડું વધારે અને ઉત્કૃષ્ટ આયુષ્ય એક પૂર્વ કાટિ પ્રમાણ હોય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન—(સે ક ંમંતે ! સિવેલ, અને પુચ્છા ? ) હે ભદ્દન્ત ! તે ઉત્પન્નાવધિજ્ઞાની વૈદસહિત હાય છે કે વેદરહિત હાય છે ?
મહાવીર પ્રભુના ઉત્તર—( ગોયમા ! સવેપોઝ્ઝા, અવર્ણોના ) હૈ ગૌતમ ! તે સવેદક પણ હાય છે અને અવેદક પણ હાય છે. અક્ષીણુ વેંઢવાળા જીવને જ્યારે અધિજ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યારે તે અવધિજ્ઞાની સવેદક ડાય છે એવુ' કહેવાય છે, અને ક્ષીણવેઢવાળા જીવને જ્યારે અવિધજ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યારે તે અવિધિજ્ઞાની અનેદક હાય છે એવુ કહેવાય છે.
ગૌતમ સ્વામીના પ્રશ્ન~(ૌંર્ અવેર્હ્ હોના, હિત્રસંતવેચવું હોન્ના, સ્ત્રીળવેચ હોન્ના ?) હે ભદન્ત ! જો તે ઉત્પન્નાધિજ્ઞાની અવેદક હોય છે, તે શું તે ઉપશાન્ત વેદવાળા હાવાથી અવેઢક હાય છે કે ક્ષીણુ વેઢવાળા હાવાથી અવૈદક હાય છે ?
મહાવીર પ્રભુના ઉત્તર—( નો ત્રસંતવેચÇ હોન્ના, વીનવેય હોન્ના) હું ગૌતમ ! તે ઉત્પન્નાવધિજ્ઞાની ઉપશાન્તવેઢવાળા હાવાથી અવેક હાતા નથી પણુ ક્ષીણુવેદવાળા હાવાથી અવેક હૈાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે ઉપશાન્ત વૈદવાળા જીવને પણ અવૈદક માનવામાં આવે છે, પણ અહીં એવા આવેદકભાવ ગ્રહણ કરવામાં આવ્યેા નથી. કારણ કે તે પ્રાપ્તવ્ય કેવળજ્ઞાનની વિવક્ષામાં છે અને જે ઉત્પન્નાવધિજ્ઞાની પ્રાપ્તવ્ય કેવળજ્ઞાનની વિવક્ષાથી ઈશ્વ હાય છે તે ઉપશાન્ત વેદવાળા હાવાથી અનેકરૂપે માની શકાતા નથી, કારણ કે ઉપશાન્ત વેઢવાળા જીવને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થતી નથી, પણ ક્ષીણુવેદવાળા જીવને જ કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. તેથી અહીં ઉપશાન્ત વેઢવાળાને અનેક કહ્યો નથી, પણુ ક્ષીણુવેઢવાળાને જ આવેદક કહ્યો છે.
ગૌતમ સ્વામીના પ્રશ્ન—( વક્ અમેચા તેજ્ઞા : થીવેયર ફોગ્ગા, પુર્િ
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૬૮