________________
પાર્ટને ગ્રહણ કરવામાં આવ્યા છે-“ કાઈ કેવલી આદિની પાસે શ્રવણુ કર્યો વિના પણ કેવલમેાધિના ( શુદ્ધ સમ્યગ્દર્શનનેા ) અનુભવ કરી શકે છે, કાઇ જીવ કેવલી આદિ પાસે ધમ શ્રવણ કર્યાં વિના પણ અણુગારવસ્થા ધારણ કરી શકે છે, કાઇ જીવ કેવલી આદિની સમીપે ધર્માંશ્રવણ કર્યા વિના પણ શુદ્ધ બ્રહ્મચર્ય વ્રત સેવી શકે છે, કેાઇ જીવ કેવલી આદિના ઉપદેશ શ્રવણ કર્યાં વિના પણ્ કૈવલ સ’યમદ્વારા સયમયતના કરી શકે છે, કેાઇ જીવ કેવલી આદિ સમીપે ધર્માંશ્રવણુ કર્યા વિના પણ શુદ્ધ સવરદ્વારા આસવાના નિરોધ કરી શકે છે, કાઇક જીવ કેવલી આદિ સમીપે શ્રવણુ કર્યા વિના પણ આભિનિધિક જ્ઞાન ઉત્પન્ન કરી શકે છે, કાઇક જીવ કેવલી આદિની પાસે શ્રવણ કર્યાં વિના શ્રુતજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે, કાઇક જીવ કૈવલી આદિની પાસે શ્રવણ કર્યા વિના પણ અવધિજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે, કૈાઇક જીવ કેવલી આદિની પાસે શ્રવણુ કર્યા વિના પણ મન:પર્યયજ્ઞાન ઉત્પન્ન ૢ કરી શકે છે અને કાઈક જીવ કેવલી આદિની સમીપે શ્રવણુ કર્યા વિના કેવળજ્ઞાન પણ ઉત્પન્ન કરી શકે છે, ” ( ગક્ષેત્તર ક્ષેત્ર૭નાળ નો ઉપ્પાàજ્ઞા ) પરન્તુ કાઇક જીવ કેવલી આદિની સમીપે ધર્માંશ્રવણુ કર્યા વિના સમ્યગ્દર્શનના અનુભવ કરી શકતા નથી. અણુ. ગારાવસ્થા ધારણ કરી શકતેા નથી, બ્રહ્મચય ત્રત પાળી શકતા નથી, શુદ્ધ સયમદ્વારા સયમની યતના કરી શકતા નથી, સંવરદ્વારા આસ્રવાના નિરાધ કરી શકતા નથી, શુદ્ધ લિનિાધિક જ્ઞાન ઉત્પન્ન કરી શકતા નથી, શ્રુતજ્ઞાન ઉત્પન્ન કરી શકતા નથી, અવધિજ્ઞાન ઉત્પન્ન કરી શકતા નથી, મનઃપ યજ્ઞાન ઉત્પન્ન કરી શકતા નથી અને કેવળજ્ઞાન પણ ઉત્પન્ન કરી શકતા નથી, પ્રસૂ॰પાા
અશ્રુત્ત્વા પ્રતિપત્રાવધિજ્ઞાન કા નિરૂપણ
પ્રતિપન્ન અવધિજ્ઞાની વિશેષવક્તવ્યતા~~~
શ્રુત્વા
“ પ્રોજ્વાળ મટે! હિન્ન વા નાવ ” ઇત્યાદિ
સૂત્રા—( પોવાળ અને ! મહિલ વા जाव तपक्खियउवासियाए वा નહિવત્ત ધમ્મ હમેન્ના સવળયાદ્ ?) હે ભદ્રુન્ત ! કેવલી પાસે અથવા તેમના પક્ષની ઉપાસિકા પન્તની પૂર્વોક્ત કાઇવ્યક્તિ પાસે કેવલિપ્રસ ધને શ્રવણુ કરીને શું કાઈ જીવ શ્રવણુ જ્ઞાનફલરૂપે તેને પ્રાપ્ત કરી શકે છે ? (manı!) vilau ! (gìzanoi Fafsta ar gràngg kafoqona' ધર્મ ના ચૈત્ર બોચાÇવત્તવચા ઘૉ ચૈત્ર સોર્વ માળિચવા ) કેવલી પાસે અથવા તેમના પક્ષની ઉપાસિકા પન્તની કાઈ પણ વ્યક્તિ પાસે કેલિ પ્રજ્ઞક્ષ ધને શ્રવણુ કરીને કેાઈ જીવ તે શ્રવણજ્ઞાન ફુલરૂપે પ્રાપ્ત કરે છે અને કાઇ જીવ તેને પ્રાપ્ત કરતા નથી. આ પ્રમાણે જેવી વક્તવ્યતા અશ્રુત્વા ( શ્રવણુ કર્યો વિના ) વિષે કરવામાં આવી છે એજ પ્રકારની વક્તવ્યતા અહીં શ્રુત્વા ( શ્રવણુ કરીને ) વિષે પણુ સમજવી. ( નવર' મિજાો સ્રોન્ચેત્તિ સેમ
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૫૯