________________
હોય છે ઉલેકમાં લબ્ધિના કારણે અથવા સંહરણને કારણે તેઓનું અસ્તિત્વ સંભવી શકે છે. મધ્યલેકમાં ( તિર્યશ્લોકમાં) તેઓ રવાભાવિક રીતે ૧૫ કર્મ ભૂમિઓમાં તે હોય જ છે. હવે રહી અઢી દ્વીપસમુદ્રોની વાત-કારણ કે આ બધાં સ્થાને કર્મભૂમિ સાથે પણ સંબંધ રાખે છે, તેથી એટલાં સ્થાનમાં પણ તેમનું અસ્તિત્વ સંહરણની અપેક્ષાએ સંભવી શકે છે. અલકમાં ગર્તા (ખાડા) આદિ સ્થાનેમાં તે તેમનું અસ્તિત્વ હોય જ છે, પણ પાતાલ આદિ સ્થાનરૂપ અધેલકમાં પણ સંહરણની અપેક્ષાએ તેમનું અસ્તિત્વ સંભવી શકે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-(સે i ! get guni દેવા દો જ્ઞ?) હે ભદન્ત ! એક સમયમાં કેટલા અથવા કેવલી સંભવી શકે છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“જોય ! ” હે ગૌતમ ! (vni pો વા, તો વા, સિન્નિ વા) એક સમયમાં ઓછામાં ઓછા એક અથવા બે અથવા ત્રણ અશ્રુત્વા કેવલી હોઈ શકે છે, અને “વસેળ નવધારેમાં વધારે દશ અક્ષુવા કેવલી હોઈ શકે છે.
હવે સૂત્રકાર એ વિષયને ઉપસંહાર કરતા કહે છે – (से तेणढणं गोयमा! एवं वुच्चइ, असोच्चाणं केवलिस्म वा जाव अत्थेરૂ, વજિન્નાં ધક્કે મેડક નવલાપ) હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે કોઈ એક પુરુષ કેવલી આદિની પાસે કેવલિપ્રજ્ઞસ ધર્મનું શ્રવણ કર્યા વિના પણ કેવલી પ્રજ્ઞસ ધર્મને શ્રવણ જ્ઞાનફલરૂપે પ્રાપ્ત કરી શકે છે, અને (ાના અરોરા દેવ નાવ નો વાચા) કેઈક પુરુષ કેવલિ આદિની પાસે શ્રવણ કર્યા વિના કેવલપ્રજ્ઞપ્ત ધમને શ્રવણજ્ઞાન ફલરૂપે પ્રાપ્ત કરી શકતું નથી. તેની વિષમતાનું કારણ આવરણરૂપ ધર્માતરાયિક આદિ કર્મોના ક્ષપશમ તથા તેમના ક્ષપશમને અભાવ છે. (કાવ વઢના કાવ) અહીં “જાવ-(વાવર્)” પદથી નીચેના પૂર્વોક્ત
भ ९१ પાઠને ગ્રહણ કરવામાં આવ્યે છે-“ કઈ કેવલી આદિની પાસે શ્રવણ કર્યા વિના પણ કેવલધિને (શુદ્ધ સમ્યગ્દર્શનને ) અનુભવ કરી શકે છે, કેઈ જીવ કેવલી આદિ પાસે ધર્મશ્રવણ કર્યા વિના પણ અણગારાવસ્થા ધારણ કરી શકે છે, કઈ જીવ કેવલી આદિની સમીપે ધર્મશ્રવણ કર્યા વિના પણ શુદ્ધ બ્રહ્મચર્યવ્રત સેવી શકે છે, કોઈ જીવ કેવલી આદિનો ઉપદેશ શ્રવણ કર્યા વિના પણ કેવલ સંયમદ્વારા સંયમયતના કરી શકે છે, કેઈ જીવ કેવલી આદિ સમીપે ધર્મશ્રવણ કર્યા વિના પણ શુદ્ધ સંવરદ્વારા આસને નિરોધ કરી શકે છે. કઈક જીવ કેવલી આદિ સમીપે શ્રવણ કર્યા વિના પણ આભિનિધિક જ્ઞાન ઉત્પન્ન કરી શકે છે, કોઈક જીવ કેવલી આદિની પાસે શ્રવણ કર્યા વિના શ્રતજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે, કેઈક જીવ કેવલી આદિની પાસે શ્રવણ કર્યા વિના
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૫૮