________________
સમયમાં વધારેમાં વધારે ૧૦ અશ્રુત્વા કેવલી થઈ શકે છે. હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે “ કેવલી આદિની સમીપે ધર્માંશ્રવણુ કર્યા વિના પણ કાઈ જીવને ધ શ્રવણને લાભ મળતા હાય છે, અને કેવલી આદિની સમીપે ધ શ્રવણ કર્યા વિના કેાઇ જીવ કેવલીપ્રજ્ઞપ્ત ધમ શ્રવણના લાભ પ્રાપ્ત કરી શકતા નથી. ” આ કથનથી શરૂ કરીને “ કાઈ જીવ કેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે અને કાઇ જીવ કેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકતા નથી, ” આ કથન પન્તનું પૂર્ણાંકત કથન અહીં ગ્રહણ કરવું જોઇએ.
ટીકા—આ સૂત્ર દ્વારા સૂત્રકાર અશ્રુત્વા કેવલીનું ( જેણે કેવલી ભગવાનની સમીપે ઉપદેશ શ્રવણુ કર્યા વિના કર્યું" હાય, એવા પુરુષને “ અશ્રુત્વા કેવલી ’ કહે છે. )
નિરૂપણ કરે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત
ગૌતમસ્વામીને પ્રશ્ન—(તે નં અંતે ! ફ્રિ ૩૪ હોન્ના, બડ઼ે હોજ્ઞાતિષિ દોષજ્ઞ ? હે ભદન્ત ! અશ્રુત્વા કેટલી શું ઊલાકમાં હાય છે કે અધેલાકમ હાય છે, કે તિગ્લેકમાં હોય છે ?
""
-
મહાવીર પ્રભુના ઉત્તર— પોયમા ! ''હું ગૌતમ ! ( ૩૪. ટ્રોના અદ્દે વા દ્દોન્ના, તિચિં વા હોન્ના) તે અશ્રુત્વા કેવલી ઊ લેાકમાં પણ હોય છે, અધેલેકમાં પણ હાય છે અને તિયગ્યેકમાં પણ હોય છે. ( ઇફ્તો माणे सहावर, वियडावर, गंधावर, मालवंतपरियाएसु वट्टवेयढपब्वएस होज्जा ) જો તેઓ ઊધ્વ લેકમાં હોય છે, તે શબ્દાપાતિ નામના વૃત્તવૈતાઢયમાં કે વિકટાપાતિ નામના વૃત્તવૈતાઢયમાં, કે ગંધાપાતિ વૃત્તવૈતાઢયમાં કે માલ્યવન્ત વૃત્તવૈતાઢયમાં, આ વૃત્તબૈતાઢય પ°તામાં હોય છે. કહેવાનું તાત્પય એ છે કે આ ચાર ઊંસ્થાનામાં અશ્રુત્વા કેવલીના સદ્ભાવ આ રીતે સભવી શકે છે અશ્રુત્વા કેવલીમાં આકાશગમનધ્ધિને સદ્ભાવ તા અવશ્ય હોય છે. એવી સ્થિતિમાં આકાશગમનલબ્ધિની સહાયતાથી આકાશમાં ગમન કરતી વખતે તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ જાય તે તે સ્થાનામાં તેમને સદ્ભાવ ત્યાંની સ્થિતિની અપેક્ષાએ સંભવી શકે છે. ( બ્રાહ્રાં વડુ૬ સોમળસંગને આ પાવળેથા ોના) સહરણની અપેક્ષાએ-કાઇ દેવાધિ દ્વારા જો તેનું
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૫૭