SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીની વિશેષ વક્તવ્યતા– નં મંતે દિં ૩૪ ફોન કરો હોન્ના” ઈત્યાદિ. સૂત્રાર્થ—(શે મતે ! ( રä હોના, રહો ો રિાચં હોન્ના?) હે ભદન્ત ! તે અશ્રુત્વા કેવલી શું ઊર્વિલોકમાં હોય છે કે અધેલકમાં હોય છે, તે તિર્યલોકમાં હોય છે ? (નોરમા !) હે ગતમ! (૩ä વા હોના, કહો ના ના, તિરિચ ફોક7) તે અશ્રુત્વા કેવલી ઊર્વકમાં પણ હોય છે, અલેકમાં પણ હોય છે અને તિર્યગૂલેકમાં પણ હોય છે. (૩Çä होज्जमाणे सहावइ, वियडावह गंधावइ मालवंतपरियाएसु वडवेयङ्ढ पव्वएसु હોન્ના) જે તેઓ ઊર્વકમાં હોય છે, તે શબ્દાપતિ, વિકટાપાતિ, વિકટાપતિ, ગંધાપતિ, અને માલ્યવન્ત, આ નામવાળા વૃત્તવૈતાઢય પર્વતેમાં હોય છે તથા (શાહi Tદુર કોમળgવળે વા, વંariળે રાણોજના) સંહરણની અપેક્ષાએ તે સૌમનસ વનમાં કે પંડક વનમાં હોય છે. ( ોજमाणे गडाए या दरीए वा, होज्जा, साहरणं पडुच्च पायाले वो भवणे वा होज्जा) જે તે અલકમાં હોય છે તે ગર્તમાં-અલોકના ગ્રામક્રિકેટમાં અથવા ગુફામાં હોય છે તથા સંહરણની અપેક્ષાએ તે પાતાલકલશમાં કે ભવનવાસી દેના ભવનમાં હોય છે. (તિરિયં હો 7મા પન્નરસમમ્મી, ઘોડા, સારાં વહુર અઢારે વસમુહૂં, ત માઘ ોકગા) જે તેઓ તિર્ય કમાં હોય છે, તે પંદર કર્મભૂમિમાં હોય છે અને સંહરણની અપેક્ષાએ અઢી દ્વીપસમુદ્રોના એક ભાગમાં હોય છે. (તે મહેસમgi દેવા ફોના) હે ભદન્ત ! અવા કેવળજ્ઞાની એક સમયમાં કેટલા થઈ શકે છે? (જોયા !) હે ગૌતમ ! (ગgvi gો વા, તો વા, તિજિ વા, ઉશ્નોसे तेणठेणं गोयमा ! एवं बुच्चइ असोच्चाणं केवलिस वा जोव अत्थेगइए केवलिपण्णत्तं धम्मं लभेज्ज सवणयाए अत्थेगइए असोच्चाणं केवलि जाव नो लभेज्ज सवणयाए जाव अत्थेगइए केवलनाणं उप्पाडेज्जा अत्थेगइए केवलनाणं नो उप्पाडेन्जा) અશ્રુત્વા કેવળજ્ઞાની એક સમયમાં એક, બે અથવા ત્રણ થાય છે. અને એક શ્રી ભગવતી સૂત્રઃ ૭ ૨૫૬
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy