SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ છે તેને અશ્રુત્વા કૈવલી કહે છે) કેવલી દ્વારા પ્રતિપાદિત ધમને સામાન્ય કે કે વિશેષરૂપે પ્રતિપાદિત કરી શકે છે ? “ વવેજ્ઞ વાઁ ” વચન પર્યાય આદિના ભેદ દ્વારા અથવા નામાદિ ભેદ દ્વારા તેની પ્રજ્ઞાપના કરી શકે છે ? અથવા સ્વરૂપતઃ તેનું કથન કરી શકે છે ? મહાવીર પ્રભુના ઉત્તર—(નો શરૃ સમ૨ે) ૪ ગૌતમ ! જેણે કેવલી આઢિ પાસે ધર્મોપદેશ શ્રવણ કર્યા વિના કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું... હાય છે એવા કેવળજ્ઞાની કેવલી દ્વારા પ્રતિપાદિત ધર્મની પ્રરૂપણા કરી શકતે નથી, તેની પ્રજ્ઞાપના પણ કરી શકતા નથી, અને તે તેનું સ્વરૂપતઃ પ્રતિપાદન કરી શકતા નથી. પરન્તુ गणत्थ एगणारण वा एग वागरणेण वा ” તે એક ઉદાહરણ આપી શકે છે અને એક પ્રશ્નને! ઉત્તર આપી શકે છે તે સિવાય તે ધમને ઉપદેશ ઇ શકતા નથી (6 ગૌતમ સ્વામીને પ્રશ્ન-( àાં મતે ! વાવેઙજ્ઞ વા, મુદાનેજ્ઞ યા ?) હૈ બદન્ત ! શું તે અા કૈવલી પ્રત્રજયા અનાશિને રેચલું છે, કે આપીશ રૂપ મુંડન કરવાનું કાર્ય કરી શકે છે ? ( રોહરણ, સદારકમુખવસ્ત્રિકા આફ્રિ રૂપ દ્રવ્યલિંગ પાતાના શિષ્યાને માટે આપવારૂપ દીક્ષાને પ્રત્રજ્યા કહે છે, શિરના વાળ હાથથી ખે’ચી કાઢવાની ક્રિયાને મુડન ક્રિયા કહે છે. ) મહાવીર પ્રભુના ઉત્તર—( નો ફ્ળટ્ટે સમ, ફેટ્સ પુળ રેગ્મા) હું ગૌતમ ! આ વાત ખરાબર નથી. એટલે કે અશ્રુત્વા કેવલી પોતાના શિષ્યેાને દીક્ષા દઈ શકતા નથી અને તેમના કેશલુચનનું કાર્ય પણ કરી શકતા નથી. પરન્તુ તે તેમને ઉપદેશ દઈ શકે છે-અમુક વ્યક્તિ પાસે દીક્ષા અંગીકાર કરવાના ઉપદેશ તે તેમને આપી શકે છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન—( તે નં અંતે ! લગ્ન, નાવ ગત રેક્ ?) હે ભદન્ત ! તે અશ્રુત્વા કેવલી શુ સિદ્ધ થાય છે, દુષ્યન્તે, મુતે, વિર નિયંત્તિ) બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, સમસ્ત કર્મના સ ંપૂર્ણ ક્ષય કરે છે અને સમસ્ત દુ:ખાના અંત કરે છે ? भ ९० મહાવીર પ્રભુના ઉત્તર--( હૈં'તા સિારૢ જ્ઞાન ત ક ) હા, ગૌતમ ! તે અશ્રુત્વા કેવલી સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, સમસ્ત કર્મોના નાશ કરે છે અને સમસ્ત દુ:ખાના અન્ત કરી નાખે છે, "સૂજા શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૫૫
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy