SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ જવાથી બાકીનાં કર્મોને પણ અવશ્ય વિનાશ થાય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે (મોક્ષાનું જ્ઞાનનાવાળાનદાચક્ષયારા દેવ) સૌથી પ્રથમ મહનીય કર્મનો ક્ષય કરવામાં આવે છે, તેને ક્ષય થતાં જ જ્ઞાનાવરણીય, દશનાવરણીય અને અન્તરાય કર્મોને ક્ષય થઈ જાય છે. અહીં જે અનંતાનુબંધી આદિ કષાયને ક્ષય પ્રકટ કરવામાં આવ્યો છે, તેના દ્વારા સૂત્રકારે એજ વાત પ્રદર્શિત કરી છે. આ રીતે ( વિવાળ કપુ વાળે પવિણ ). કર્મરજને વિખેરનાર અપૂર્વકરણમાં અસદેશ અધ્યવસાયમાં પ્રવિષ્ટ થયેલા તે પ્રતિપન અવધિજ્ઞાનવાળા પુરુષને “બતે” અનંત, (વિષયોની અનંતતાની અપેક્ષાએ અનંત) “મજુત્તઅનુત્તર (સર્વોત્તમ), “નિ ગાવા” નિર્ચા ઘાત (ચટ્ટાઇ, દિવાલ આદિ દ્વારા અવરોધી ન શકાય એવી) “નિરાકર” આવરક કર્મોને સર્વથા ક્ષય થવાથી નિરાવરણ, “ દક્ષિણે ” સકળ પદાર્થોને ગ્રહણ કરનારૂં, “શિપુને ” પ્રતિપૂર્ણ એવું “ વઢવનાગવંત સમુqને ” કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થઈ જાય છે. | સૂ૦૩ / અથુસ્વા કેવલી કા વર્ણન કેવલિ વક્તવ્યતા– “તે જ અંતે ! છેવસ્ટિવન્નૉ ધર્મ સાઇઝ વા” ઈત્યાદિ. સૂત્રાર્થ (સે જે મરે ! વઢિપત્ત ધર્મ ભાવે જવા, કન્નવા, વણકરવા) હે ભદન્ત ! તે કેવળજ્ઞાની શું કેવલિપ્રજ્ઞમ ધર્મનું કથન કરે છે ખરે? તેને પ્રજ્ઞાપિત કરે છે ખરે? તેની પ્રરૂપણ કરે છે ખરો? (જે નળ સરે અસ્થિ ઘાણ વા જ વાળ વા) હે ગૌતમ ! એક ઉદાહરણ અને એક પ્રશ્નને ઉત્તર દીધા સિવાય આ અર્થ સમર્થ નથી. એટલે કે તે એકાદ ઉદાહરણ આપી શકે છે કે એકાદ પ્રશ્નનો ઉત્તર આપી શકે છે પણ પ્રરૂપણ કરી શકતા નથી (સે of મતે ! વાવેઝ વ, મુંજાવેજ્ઞ વા?) હે ભદન્ત ! તે કેવળજ્ઞાની કોઈને દીક્ષા આપે છે ખરો ? અથવા કેઈને મંડિત કરે છે ખરો ? (mો રૂદ્દે સમકે, કરાં પુળા જ્ઞા) હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી–એવું બનતું નથી, પણ તે દીક્ષાનો ઉપદેશ દઈ શકે છે. (a of મહે! વિકસાવ ) હે ભદન્ત ! તે સિદ્ધપદ પામે છે ખરા ? યાવત સમસ્ત દુઃખે અન્ત કરે છે ખરો ? (દંતા, શિક્ષg, ઝાર સંત્તરે ) હા, ગૌતમ! તે કેવળજ્ઞાની સિદ્ધ થાય છે અને સમસ્ત દુઃખને અંત કરે છે. ટીકાર્થ–ૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે-( i મને દેવહિonત્ત પ ગાડા વા) હે ભદન્ત! શું તે અશુત્વા કેવળજ્ઞાની (જેણે કેવલી આદિની સમીપે ઉપદેશ સાંભળ્યા વિના કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધું હોય શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૫૪
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy