________________
માયાટોમે વિત્તા અવ્ચવવાળસાણ જોમાાળમાચા હોમે વેક્ ) આ અનન્તાનુબંધી ક્રોધ, માન, માયા અને લાભ કષાયાને ક્ષય કરીને તે અપ્રત્યાખ્યાન સાં ધી ક્રોધ, માન, માયા અને લેાભ, આ ચાર કષાયેાને નષ્ટ કરે છે, ( अत्पच्चक्खाणकसाए कोहमाणामाया लोभे खवित्ता पच्चक्खाणावरण कोहમાળમાચારોમે વેર ) અપ્રત્યાખ્યાન સંબંધી કોધ, માન, માયા અને લેાભને ક્ષય કરે છે. ( ચલાળાવળોમાનમાચાહોમે વિત્તા સંજ્ઞળજોમળમાયા હોમે લવેર ) પ્રત્યાખ્યાનાવરણ સંબંધી ક્રાધ, માન, માયા અને લાભને નષ્ટ કરે છે. ( મંગળજોનાળમાચાોમે વિત્તા વિદ્ નાળાવणिज्जं, नवविह दरिक्षणावरणिज्जं, पंचविहम तराइयं तालमत्थकडं च णं मोहणिज्जं ટૂટુ ) સ’જવલન ક્રોધ, માન, માયા અને લેભને ક્ષય કરીને મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય ઢિ પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય કના, ચક્ષુ શ નાવરણીય, અચક્ષુશનાવરણીય આદિ નવ પ્રકારના દર્શનાવરણીય કા, દાનાન્તરાય, લાભાન્તરાય, ભાગાન્તરાય, ઉપભેગાન્તરાય અને વીર્યાન્તરાય, એ પાંચ પ્રકારના અન્તરાય કર્મનો ક્ષય કરીને અને માહનીય કમને છિન્ન મસ્તકવાળા તાલવૃક્ષ સમાન કરી નાખીને તે અપૂવ કરણમાં પ્રવિષ્ટ થાય છે, 66 मस्तककृत्त ” માં બહુવ્રીહિ સમાસ થયા છે. આ હાવથી કૃતશબ્દને પૂર્વ પ્રયોગ થયા નથી. જેવી રીતે તેના મેહનીયક ક્ષીણુ થઈ જાય છે. આ પદ્મ માહનીય કર્માંના વિશેષણ તરીકે વપરાયેલું લાગે છે, છતાં પણ તેને જ્ઞાનાવરણીય આદિ માં કર્મના વિશેષરૂપે પણ પ્રયોગ થયા છે, એમ માનવામાં પણ કોઇ વાંધા જણાતા નથી. વળી અનન્તાનુબંધી આદના સ્વભાવ પિત થતાં જ્ઞાનાવરણીય આદિને તે નષ્ટ કરી નાખે જ છે. જેમ તાલવૃક્ષના મસ્તકને છેદ્રી નાખવામાં આવે તે તાલવ્રુક્ષ ક્ષીણ થઈ જાય છે, તેમ જ્યારે માહનીયને તાલમસ્તક કૃત્વ ’કરી નાખવામાં આવે છે—જ્યારે મેાહનીય ક્રમના ક્ષય કરી નાખવામાં આવે છે ત્યારે ખાકીનાં કર્મોને પણ અવશ્ય નાશ થઈ જાય છે. જેવી રીતે તાલવ્રુક્ષના મસ્તકને છેદી નાખવાથી તાલવૃક્ષને અવસ્ય વિનાશ થાય છે, એજ પ્રમાણે મેાહનીય કર્મીના વિનાશ થવાથી અન્ય કર્માના પણ અવશ્ય વિનાશ થાય છે. કહ્યું પણ છે કે—
6
मस्तक सूचिविनाशे । इत्यादि
સેાયના સમાન તીક્ષ્ણ એવા મસ્તકના અગ્રભાગના વિનાશ થતા જેવી રીતે તાડવૃક્ષના અવસ્ય વિનાશ થાય છે, એજ પ્રમાણે મેાહનીય કમ ના નાશ થઇ
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૫૩