________________
સંબંધી ક્રોધ, માન, માયા અને લેભ આ ચાર કષાવાળો હોય છે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે સમજવું.
વિર્ભાગજ્ઞાનીનું વિર્ભાગજ્ઞાન જ્યારે અવધિજ્ઞાનરૂપે પરિણત થઈ જાય છે, ત્યારે તે અવધિજ્ઞાની ચારિત્રને ધારણ કરવાથી એજ કાળે ચરણયુક્ત હેવાને કારણે સંજવલન સંબંધી ફોધ, માન, માયા અને ભરૂપ કષાવાળે બની રહે છે, કારણ કે સકલચારિત્રને સંજવલન કષાયે ઘાતતી નથી. તેમના ઉદયમાં જ સકલચારિત્ર સંભવે છે.
હવે ગૌતમ સ્વામી પૂછે છે કે (તg of મતે ! દેવાં અવાવાળા var ) હે ભદન્ત ! જે પુરુષનું વિર્ભાગજ્ઞાન અવધિજ્ઞાનરૂપે પરિણત થઈ ગયું હોય છે, તે પુરુષના કેટલા અધ્યવસાય કહ્યાં છે ?
મહાવીર પ્રભુને ઉત્તર--( બહેન કણવા પUM) હે ગૌતમ! તેના અસંખ્યાત અધ્યવસાય હોય છે, એવું જિનેન્દ્ર દેએ કહેલું છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-- (તે છi મંતે ! પતરથા, બાલા ” હે ભદન્ત ! તેના તે અસંખ્યાત અધ્યવસાય પ્રશસ્ત હોય છે કે અપ્રસ્ત હોય છે ?
મહાવીર પ્રભુને ઉત્તર--(જોચમા ! પસંસ્થા નો કારસ્થા) હે ગૌતમ ! તેના તે અસંખ્યાત અધ્યવસાય પ્રશસ્ત જ હોય છે, અપ્રશસ્ત હોતા નથી. કારણ કે અપ્રશસ્ત અધ્યવસાયવાળા પુરુષનું વિર્ભાગજ્ઞાન અવધિજ્ઞાનરૂપે પરિણમતું નથી. તેથી અવધિજ્ઞાનીરૂપે પરિણમન પામેલા વિર્ભાગજ્ઞાનીના અધ્યવસાય પ્રશસ્ત જ હોય છે. (તે ! તે થે શું કાવવાળે િવમળ) હે ગૌતમ ! તે પ્રતિપન્ન અવધિજ્ઞાની પુરુષ તે વર્ધમાન પ્રશસ્ત અધ્યવસાય દ્વારા (તેહૂિતો ને માહૂિંતા અg વિરોu ) અનંત નરયિક ભવ. ગ્રહણથી પિતાના આત્માને બચાવી લે છે, (અહિંતો ઉતરિક્ષનોળિય મા
હિંતો નવા વર્ષનોત્તરૂ) અનંત તિર્યંચ ભવગ્રહથી પિતાના આત્માને બચાવી લે છે. (અહિં મજુરૂમવાળેહિંતો અા વિકાર) અનંત મનુષ્ય સંબંધી ભવગ્રહણથી પિતાને મુક્ત કરે છે, (અહિં રમવોહિં તો ૩qui વિસંકોરુ) અને અનંત દેવસંબંધી ભવગ્રહણેથી પોતાના આત્માને મુક્ત કરી દે છે. એટલે કે આ અધ્યવસાયોના પ્રભાવથી તે જીવ મરીને નારક, તિય ચ, મનુષ્ય કે દેવગતિમાં જ નથી.
(जाओ वि य से इमाओ नेरइयतिरिक्खजोणिय मणुसदेवगइनामाओ જરારિ રરરપી ) તથા તેની જે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ નામની ચાર મૂલ નામકર્મની ઉત્તર પ્રકૃતિ છે, “તારં જ બં વવાણિT » તે પ્રકૃતિના તથા “ઘપદથી ગૃહીત અન્ય પ્રકૃતિના ઔપગ્રહિક (આધારભૂત) (અનંતાનુબંધી વોટ્ટમાળમાચારોમે વે ) અનન્તાનુંબંધી ક્રોધ. માન, માયા અને લોભરૂપ કષાયેનો ક્ષય કરે છે, ( તાજુબંધી થોભાળ
કo ૮૧
શ્રી ભગવતી સૂત્ર : ૭
ઉપર