SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા !” હે ગૌતમ! (sgoળનું સાતિpવાનtag, avi gaોફિયા હોવાના) તેનું ઓછામાં ઓછું આયુષ્ય આઠ વર્ષથી થોડું વધારે અને અધિકમાં અધિક આયુષ્ય એક પૂર્વકેટિનું હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-(રે મંતે ! હોના, અવે હોકરા ?) હે ભદન્ત ! તે પ્રતિપન્ન અવધિજ્ઞાનવાળે વિર્ભાગજ્ઞાની પુરુષ શું વેરવાળે હોય છે કે અદવાળો હોય છે? ઉત્તર-(રોય ! વેલા હોગા, નો શaહું હોન્ના ) હે ગૌતમ! વેદવાળો જ હોય છે, વેદરહિત હેત નથી. તેનું કારણ એ છે કે વિર્ભાગજ્ઞાન જ્યારે અવધિજ્ઞાનરૂપે પરિણત થાય છે, તે કાળે વેદને ક્ષય થતું નથી–તેથી તે વેદસહિત જ હોય છે, વેદરહિત હેતે નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન(જ્ઞરૂ વેર હોગા # દૃથીવેયર હોના, पुरिसबेयर होजा, नपुसगवेयए होज्जा, पुरिसनपुसगवेयए होज्जा ?) 3 ભદન્ત ! જે વિભાગજ્ઞાનનું અવધિજ્ઞાનરૂપે પરિણમન વેદસહિતની અવસ્થામાં જ થાય છે, તે કેવા પ્રકારની વેદ અવસ્થામાં તે પરિણમન થાય છે? શું સ્ત્રીવેદ અવસ્થામાં થાય છે, કે પુરુષવેદ અવસ્થામાં થાય છે, કે નપુંસકવેદ અવસ્થામાં થાય છે, કે પુરુષ નપુંસકવેદ અવસ્થામાં થાય છે? (જે પુરુષને કૃત્રિમ ઉપાયથી નપુંસક બનાવી દીધું હોય છે, એવા પુરુષને પુરુષ નપુંસક કહે છે.) મહાવીર પ્રભુને ઉતર–(નો રૂથીયા ફ્રોડના?) જ્યારે વિર્ભાગજ્ઞાનનું અવધિજ્ઞાનરૂપે પરિણમન થાય છે, ત્યારે તે જીવ સ્ત્રીવેદવાળો હોતો નથી, કારણ કે સ્ત્રીઓમાં ઉપર્યુક્ત વર્ણવેલી આતાપના આદિને સ્વભાવથી જ અભાવ હોય છે “પુલિયણ દોન” તેથી એ જીવ પુરુષવેદવાળે જ હોય છે. તો રઘુરાવા રોઝT” તે નપુંસક વેદવાળો પણ હોતો નથી, પણ “પુરિનપુર યા ” એ જીવ પુરુષ નપુંસક વેઢવાળે સંભવી શકે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન—( i મંતે! $િ %ા દોરા, બલા રોડા) હે ભદન્ત ! તે પ્રતિપન્ન અવધિજ્ઞાનવાળો વિસંગજ્ઞાની પુરુષ શું સકષાયી હોય છે કે અકષાયી હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર--“જયમાં ! ” હે ગૌતમ ! (ારું હોના, નો ૪૪ રન્ના) સકષાયી હોય છે, અકષાયી હોતા નથી. તેનું કારણ એ છે કે જે કાળે વિર્ભાગજ્ઞાન અવધિજ્ઞાનરૂપે પરિણમન પામે છે, તે કાળે કષાય. ક્ષયને અભાવ રહે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન--(ારું સાણાર્ક ફોન્ના, એ i મતે ! જરૂ૩ વરા gણ છોડના?) હે ભદન્ત ! જે તે જીવ સકષાયી હોય છે, તે તે જીવમાં કેટલા કષાયે સદ્દભાવ રહે છે? મહાવીર પ્રભુને ઉત્તર--“ોચમા !” હે ગૌતમ ! ( ઘણું સંગઢના શોભાગમાયા સોમેહુ ના) પ્રિતે તપન્ન અવધિજ્ઞાનવાળે જીવ સંજવલન શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૫૧
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy