SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર પ્રભુના ઉત્તર-—‹ શોચમા ! '' હે ગૌતમ ! ( સાવરોવત્ત મા, દ્દોન્ના, ગાનારોવન્ને વાન્ના) પ્રતિપન્ન અવધિજ્ઞાનવાળે તે ત્રિભંગજ્ઞાની સાકાર ઉપયોગવાળા પણ હોય છે અને અનાકાર ઉપયાગવાળા પણુ હોય છે, કારણ કે વિભ’ગજ્ઞાનથી નિમાન એવા તે જીવની ખન્ને ઉપયેગામાં સ્થિતિ હાય છે. તેથી સમ્યક્ત્વ અને અવધિજ્ઞાનની પ્રતિપત્તિના ( પ્રાપ્તિના ) તેમાં સદ્ભાવ કહ્યો છે. શકા—( સચ્છાો હતોત્રો સારોવોશોવ ત્તસ્ત્ર અયંતિ ) આ સિદ્ધાન્ત વાકય પ્રમાણે તે અનાકાર ઉપયોગમાં વર્તમાન જીવમાં સમ્યકત્વ અને અવધિલબ્ધિના વિરોધ પ્રકટ કરવામાં આવ્યા છે, છતાં પણ અહીં અનાકાર ઉપ ચેગમાં અવિધજ્ઞાનનેા સદૂભાવ કેવી રીતે કહેવામાં આવ્યા છે ? સમાધાન——અનાકાર ઉપયાગમાં જે સમ્યકત્વ અને અવધિજ્ઞાનના વિરોધ દર્શાવવામાં આવ્યા છે તે પ્રવ માન પરિણામવાળા જીવની અપેક્ષાએ બતાવ્યે भ ८८ છે. જે જીવના પિરણામ અવસ્થિત અવસ્થાવાળાં હાય છે, તેની અપેક્ષાએ તે અનાકાર ઉપયાગમાં પણ લબ્ધિના લાભ સંભવી શકે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન—( મૈં નં મતે ! યર'ને સંત્રચને ોના ?) હું ભદન્ત ! તે પ્રતિપન્ન અવધિજ્ઞાનવાળા વિભ’ગજ્ઞાની કયા સહુનનયુકત હોય છે ? મહાવીર પ્રભુના ઉત્તર- પોયમા ! ” હૈ ગૌતમ ! ( વોલમનારાયસંચળે હોન્ના) તે વઋષભનારાંચ સહનનવાળા હાય છે. કારણ કે એવે જીવ પ્રાસબ્ય કેવળજ્ઞાનવાળા હાય છે, અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ પ્રથમ સહુનનમાં જ થાય છે, તેથી અહીં આ પ્રમાણે કહ્યું છે. એજ પ્રમાણે આગળ પણ સમજવું. ગૌતમ સ્વામીના પ્રશ્ન~~( સૈ ળંમતે ! 'મિસઢાળોન્ના ?) હું ભદ્યન્ત ! તે પ્રતિપન્ન અવધિજ્ઞાનવાળા વિભગજ્ઞાની જીવ કેટલા સસ્થાન ( આકાર) વાળા હોય છે ? મહાવીર પ્રભુના ઉત્તર—“ ચા ! 'હું ગૌતમ ! ( ઇન્હેં સંઢાળાળ' અન્નયરે સંકાળે ટ્રોકના ) એવેા જીવ છ પ્રકારના જે સસ્થાના કહ્યા છે, તેમાંથી કોઈ પણ એક સંસ્થાનથી યુક્ત હોય છે. યર' મિસઁત્તે હોમ) હું કેટલી ઊ'ચાઇવાળા હોય છે ? ગૌતમ! (હ્રદ્દળે ં સત્તય ગૌતમ સ્વામીના પ્રશ્ન-( તે ાં મંતે ! ભદન્ત । તે પ્રતિપન્ન અવધિજ્ઞાનવાળા વિભ’ગજ્ઞાની મહાવીર પ્રભુના ઉત્તર- પોયમા ! ”હે ની, જોતેનું ધનુસરોના) એવા જીવની ઓછામાં ઓછી ઊંચાઈ સાત હાથપ્રમાણ અને વધારેમાં વધારે ઊંચાઇ ૫૦૦ ધનુષપ્રમાણ હોય છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન-( è i મકે ! મિશ્રા ફોલ્લા ?) હે ભઇન્ત ! તે પ્રતિપન્ન અવધિજ્ઞાનવાળા વિભગજ્ઞાનીનું આયુષ્ય કેટલું હોય છે ? શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૫૦
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy