SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર પ્રભુનો ઉત્તર—(નોરમા !) હે ગૌતમ! ( તિ, વિયુaહેવાયું દોરા) તે વિભંગજ્ઞાની જીવ જ્યારે અવધિજ્ઞાની બની જાય છે ત્યારે તે ત્રણ વિશુદ્ધ વેશ્યાઓથી યુક્ત હોય છે. કારણ કે સિદ્ધાન્તનું એવું કથન છે કે પ્રશસ્ત ભાવલેશ્યાઓને સદૂભાવ હોય તે જ જીવ સમ્યકત્વ આદિ પ્રાપ્ત કરે છે, અવિશુદ્ધ વેશ્યાએવાળે તેની પ્રાપ્તિ કરી શકતું નથી. સંગાતે ત્રણ પ્રશસ્ત લેશ્યાઓનાં નામ આ પ્રમાણે છે – (તેરેરણા, વરણા, ) (૧) તેજલેશ્યા, (૨) પદ્યવેશ્યા અને (૩) શુકલેશ્યા. ગૌતમ સ્વામીને પ્રશ્ન–સે i મતે ! ઘણું નાનું રોઝા) હે ભદના! અવધિજ્ઞાનીરૂપે પરિણત થયેલે તે વિલંગણાની જીવ કેટલાં જ્ઞાનવાળે હોય છે? મહાવીર પ્રભને ઉત્તર--“ચના!” હે ગૌતમ ! (સિસ સમિળિયોરિસરાઇ ગુગળ-ગોહિનાળેgss) તે અવધિજ્ઞાની પુરુષ નીચેનાં ત્રણ જ્ઞાનેવાળે હેય છે. (૧) આમિનિબેધિક જ્ઞાન (મતિજ્ઞાન) (૨) શ્રુતજ્ઞાન અને (૩) અવધિજ્ઞાન. તે જીવમાં આ ત્રણ જ્ઞાનને સદ્ભાવ હોવાનું કારણ એ છે કે જયારે વિગજ્ઞાનને વિવર્તનકાળ હોય છે, ત્યારે સમ્યકત્વ, મતિ જ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન, એ ત્રણે જ્ઞાન એક સાથે જ તે જીવમાં વિદ્યમાન હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન--(સે i મતે! જિં ગોળી વ્હોન્ના, અગોળી ફોગા) જેનું વિર્ભાગજ્ઞાન અવધિજ્ઞાનરૂપે પરિણત થયેલું છે એ તે જીવ શું યોગસહિત હોય છે કે રોગરહિત હોય છે ? (મનયોગ, વચનયોગ અને કાયાગ નામના ત્રણ યોગ કહ્યા છે.) મહાવીર પ્રભુને ઉત્તર-- “જો મા !” હે ગૌતમ! (જો હોવા ના બગોળી ફોજગા) પ્રતિપન્ન અવધિજ્ઞાન ચારિત્રવાળો તે વિભંગાની યોગસહિત જ હોય છે, યોગરહિત હેત નથી, કારણ કે અવધિજ્ઞાનના કાળમાં અગીપણાને અભાવ જ રહે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–(કર સકોળી હોના ફ્રિ મળsોળી હોના, રફનો વા ફ્રોડન, વાચકોની વા ફ્રોડના ?) હે ભદન્ત ! જે તે અવધિજ્ઞાની જીવ ચોગસહિત હોય છે, તે કયા યોગથી યુક્ત હોય છે? મનાયેગથી યુક્ત હોય છે, કે વચનગથી યુક્ત હોય હોય છે કે કાગથી યુક્ત હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર--( જોગમા ! મળોનો વા જ્ઞા, વરૂગોળી વા ફોન, જાયનોની વાત હોકગા) હે ગૌતમ! પ્રતિપન્ન અવધિજ્ઞાનવાળે તે વિભંગ જ્ઞાની જીવ મનેયેગી પણ હોય છે, વચનગી પણ હોય છે અને કાયયેગી પણ હોય છે. અહીં જે આ પ્રકારનું કથન કરવામાં આવ્યું છે તે એક યોગની પ્રધાનતાની અપેક્ષાએ કરવામાં આવ્યું છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-(મંતે ! જિં સરોવ કરે જા કળાવ ફ્રોડના?) હે ભદન્ત ! પ્રતિપન્ન અવધિજ્ઞાનવાળો તે વિલંગજ્ઞાની જીવશું સાકાર ઉપગવાળે હેય છે કે અનાકાર ઉપગવાળો હોય છે? શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૪૯
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy