________________
माणमाया लोमे खवेइ, अपच्चक्खाणकसाए कोहमाणमायालोभे खवित्ता, पच्च. क्खाणावरणकोहमाणमाया लोभे खवित्ता सजलण कोहमाणमाया लोभे खवेइ, संजलणकोहमाणमायालोभे खवित्ता पंचविहं नाणावरणिज्जं नवविहं दरिसणावरणिज्जं पंचविहं अंतराइयं, तालमत्थाकडं च णं मोहणिज्जं कटूटु कम्मरयविकरणकर अपुव्वकरणं अणुपविठ्ठन्स अण ते अणुत्तरे निवाघाए, निरावरणे कसिणे રિપુ જેવઢવાના રમુજો) અનન્તાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભને ક્ષય કરીને તે અપ્રત્યાખ્યાન સંબંધી કોઇ, માન, માયા અને લોભને ક્ષય કરે છે. અપ્રત્યાખ્યાનાવરણ સંબંધી ક્રોધ, માન, માયા અને લોભને ક્ષય કરીને પ્રત્યાખ્યાનાવરણ સંબંધી ક્રોધ, માન, માયા અને લેભને ક્ષય કરે છે. પ્રત્યાખ્યાનાવરણ સંબંધી ક્રોધ, માન, માયા અને લેભને ક્ષય કર્યા પછી તે સંજવલન સંબંધી ક્રોધ, માન, માયા અને લેભને ક્ષય કરે છે. સંજવલન સંબંધી કેધ, માન, માયા અને લેભને ક્ષય કરીને પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય કર્મને, નવ પ્રકારના દર્શનાવરણીય કર્મને, પાંચ પ્રકારના અન્તરાય કર્મને અને મેહનીય કર્મને છેદી નાખેલા મસ્તકવાળા તાલવૃક્ષ સમાન (ક્ષીણ) કરીને કમરજને વિખેરી નાખનાર અપૂર્વકરણમાં પ્રવિણ થયેલા તે અવધિજ્ઞાનીને અનન્ત, અનુત્તર, વ્યાઘાતરહિત આવરણરહિત, સર્વ પદાર્થોને પૂર્ણરૂપે ગ્રહણ કરનારું, પ્રતિપૂર્ણ અને સર્વોત્તમ કેવળજ્ઞાન, કેવળદર્શન ઉત્પન્ન થઈ જાય છે.
ટીકાર્થ_વિર્ભાગજ્ઞાની જ અવધિજ્ઞાની રૂપે પરિણત થઈ જાય છે, એ વાતનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર અવધિજ્ઞાની જીવની વેશ્યા વગેરેનું પ્રતિપાદન નીચેના પ્રશ્નોત્તરો દ્વારા કરે છે–
ગૌતમ સ્વામીને પ્રશ્ન—(નં મંતે ! હોગા ?) હે ભદન્ત ! વિભળજ્ઞાનીમાંથી અવધિજ્ઞાની રૂપે પરિણત થયેલ અને સમ્યક્રચારિત્રયુકત બને તે જીવ કેટલી વેશ્યાઓવાળે હેય છે? (લેશ્યાઓ ૬ છે. તેમાંથી પહેલી ત્રણ વેશ્યાઓ અશુભ હોય છે અને છેલી ત્રણ વેશ્યાઓ શુભ હોય છે.)
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૪૮