________________
નથી. (કાર્યુ હોના રૂ! તાપણુ દોષના ?) હે ભદન્ત ! જે તે અવધિજ્ઞાની સકષાયી હોય છે, તો તે કેટલા કષાયોવાળો હોય છે ? (રોગમાં)
સંવાળwોમળમાચારોમે રોકા) હે ગૌતમ ! તે અવધિજ્ઞાનીમાં સંજવલન ક્રોધ, માન, માયા અને લેભ, આ ચાર કષાયોને સદ્દભાવ હેય છે. (તણ મને ! વેવફા સન્નવાળા પUT?) હે ભદન્ત ! તે અવધિજ્ઞાનિના કેટલા અધ્યવસાય કહ્યાં છે ? (નોરમા !) હે ગૌતમ ! તે અવધિજ્ઞાનીના (અવેકના શરણાગા guત્ત) અસંખ્યાત અધ્યવસાય કહ્યાં છે ? (સે મરે ! વિ' તથા સ્થા) હે ભદન્ત ! તેના તે અસંખ્યાત અધ્ય. વસાય પ્રશરત હોય છે કે અપ્રશસ્ત હોય છે ? ( જોયમા ! ઘરથા, નો કgaહ્યા હે ગૌતમ! તેના તે અધ્યવસાય પ્રશસ્ત જ હોય છે, અપ્રશસ્ત હોતા નથી. ( से ण गोयमा ! तेहि पसत्थेहि अज्झवसाणेहि वहमाणेहि अणतेहि नो नेरइय માહિંતો જણાનું વિત્તનો) હે ગૌતમ! તે અવધિજ્ઞાની જીવ તે વર્તમાન (વિદ્યમાન) અધ્યવસાયે દ્વારા અનંત નરયિક ભવમાંથી પિતાની જાતને દૂર કરી નાખે છે, ( હિંતો તિરિવાવનોળિય મwnળોિ વાંકો૬) અનંત તિર્યંચ થી પણ પિતાની જાતને મુક્ત કરી નાખે છે, ( તેડુિં તો મgણ મવાળfહંતો અgif" વિનોuz) અનંત મનુષ્ય ભવોથી પિતાની જાતને મુક્ત કરી નાખે છે, (અહિંતો વિમવનેહિંતો કરવાનું વિહંગો) અને અનંત દેવાથી પણ પોતાના આત્માને મુક્ત કરી નાખે છે? (કાગો વિ જ છે રૂમાગો રેસિરિશ્વનો, મજુરા દેવगहनामाओ चत्तारि उत्तरपयडीओ, तासि च णं उवहिए अणताणु'बधी कोह. માથા માવા રોમે વર) તથા તેની આજે નરક ગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ નામની ચાર ઉત્તર પ્રવૃતિઓ છે, તે ચાર ઉત્તર પ્રકૃતિના આધારભૂત જે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભ છે તેને તે ક્ષય કરે છે. (અનંતાનુબંધી શોધમાણમા એ સારા વરણાગwar stહ
શ્રી ભગવતી સૂત્ર: ૭
૨૪૭