________________
આહારક શરીર પ્રયોગબન્ધ કા વર્ણન
સૂત્રા -(બાહારાણી ઘ્વબોધે. અંતે ! વિષે વળત્તે ?) હે ભદન્ત ! આહારક શરીરપ્રયાગમ`ધ કેટલા પ્રકારના કહ્યો છે ? ( નોયમા !) હે ગૌતમ ! ( ITારે વળશે ) આહારક શરીરપ્રયાગ મધ એક પ્રકારને કહ્યો છે. ( જ્ઞ एगागारे पण्णत्ते किं मणुस्सा हारगवरीर पओगबधे, किं अमणुस्साहारगसरीरબોધ ?) હે ભદ્દન્ત ! જો આહારકશરીરપ્રયાગમધ એક જ પ્રકારના હાય, તે શુ' મનુષ્ય સંબધી આહારક શરીરપ્રયાગ અધ એક પ્રકારને કહ્યો છે કે અમનુષ્ય સંબધી આહારક શરીરપ્રયાગબંધ એક પ્રકારના કહ્યો છે? (નોયમાં ! ) હૈ ગૌતમ ! ( મનુલ્લાફાશસરિત્ત્વોય ધે-ખો મનુસ્કાનસીબો છે.) આહારક શરીરપ્રયાગમધ મનુષ્યાને જ હાય છે તેથી એજ એક પ્રકારના કહેવામાં આવ્યા છે, આહારક શરીર પ્રયોગબ ંધ મનુષ્ય સિવાયના અન્ય જીવાને તેા હાતા જ નથી, તેથી તે વિષે તેા કંઇ કહેવાનું જ નથી. ( एवं एए णं अभिलावेणं जहा ओगाहणसंठाणे जाव इडीपत्त, पमत्त संजय सम्मदिडि पज्जत संखेज्जवासा उवकम्म भूमिगगब्भवक्कंतिय मणुस्साहारगसरीरप्पओग बंधे - णो अणिडीपत्तपमत्त संजय जाव आहारगसरीरप्पओगबंधे )
આ રીતે આ અભિલાપ દ્વારા અવગાહના સંસ્થાન પદમાં કહ્યા પ્રમાણે (ઋદ્ધિપ્રાપ્ત પ્રમત્ત સંયંત સભ્યષ્ટિ પર્યાપ્ત સખ્યાત વષઁના આયુષ્યવાળા, ક ભૂમિજ મનુષ્ચામાં જ આહારક શરીરપ્રયાગ અધ થાય છે. અનુદ્ધિ પ્રાપ્ત પ્રમત્ત સયતને ( યાવત્ ) આહારક શરીર પ્રયાગ ધ થતા નથી. ) અહીં સુધીનું કથન ગ્રહણ કરવું (બ્રાનણીકોશ 'ધ ન મંતે ! દત્ત મણ રૂપની ) હે ભદન્ત ! આહારક શરીર પ્રયાગમ‘ધ કયા કર્મના ઉદયથી થાય છે ? ( ગોયમા ! ) હે ગૌતમ ! ( વીચિલઝોળ સાર્ત્રાવ વિં ચ વતુવ આજ્ઞાચસીવો ગળામાર્મરસ ગુÇાં આાલીઓ છે.) સવીતા સયેાગતા અને સદ્રવ્યતાથી, યાવતુ લબ્ધિને આશ્રિત કરીને આહારક શરીર પ્રચાગ નામ કર્મના ઉદયથી આ આહારક શરીર પ્રયોગ અધ થાય છે.
( આહાનનીરવ્ઞો ધેન અંતે ! ફેસબંધે, સન્ત્રવધે ? ) હું ભદન્ત ! આહારક શરીર પ્રયોગધ શુ દેશખ'ધ રૂપ હોય છે, કે સબંધ રૂપ હોય છે ? ( રોયના ! ફેસરû નિ સવષેત્રિ) હે ગૌતમ ! આહારક
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૨૪