SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ શરીરપ્રયોગ બંધ દેશબંધરૂપ પણ હોય છે અને સર્વબંધ રૂપ પણ હોય છે. (ગણાતાવરી ગોવધે ii મરે! વાઝનો નિશ્વર દૃોર ) ( ભદન્ત! આહારક શરીર પ્રયોગબંધ કાળની અપેક્ષાએ ક્યાં સુધી રહે છે ? (જોયા सबबंधे एक समयं, देसबंधे जहण्णेणं अंतोमुहुत्तं उकोसेणं वि अंतोमुहत्तं) હે ગૌતમ! આહારક શરીર પ્રયોગને સર્વબંધ એક સમય સુધી રહે છે અને દેશબંધ ઓછામાં ઓછે અન્તર્મુહૂર્ત સુધી અને વધારેમાં વધારે પણ અન્તર્મુહર્ત સુધી રહે છે (ભાદાણી જોગવંવંતાં ગં અંતે ! જાગો રિવર રૂ?) હે ભદન્ત ! આહારક શરીરના પ્રયોગબંધનું અંતરકાળની અપેક્ષાએ કેટલું હોય છે? (નોરમા!) હે ગૌતમ! (સવઘત્તર ગm णं अंतोमुहुत्तं, उक्कोसेणं अणंतं कालं अणंताओ ओसप्पिणीउस्सप्पिणीओ कालो, खेतओ अणंतालोया, अबडू पोग्गलपरियट देसणं-एवं देसबंधंतरं वि) સર્વબન્ધાસ્તરને જઘન્યકાળ એક અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટકાળ અનંત કાળ પતને હોય છે. આ અનંતકાળમાં અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી વ્યતીત થઈ જાય છે. ક્ષેત્રની અપેક્ષાએ અનંતલેક-અર્ધ પદુગલ પરાવર્તન કરતાં સહેજ ન્યૂન પ્રમાણ હોય છે. એ જ પ્રમાણે દેશ બંધાન્તર વિષે પણ સમજવું (guff i મતે ! નવાળે ફારણ રેવંધot सव्वधगाण, अबधगाण य कयरे कयरेहितो जाव विसेसाहिया वा १) ભદન્ત ! આહારક શરીરના દેશબંધ, સર્વબંધકો અને અબધકેમાં કયા કયા કયા કયા જીવો કરતાં અલ્પ છે “યાવત્' કયા કયા જીવે કયા યા કરતાં વિશેષાધિક છે? (જોયમાં!) હે ગૌતમ! (સવરથોસા जीवा आहारगसरीरस्म सव्वबंधगा, देसबंधगा संखेजगुणा, अबधगा अतगुणा) આહારક શરીરના સર્વબંધક છે સૌથી ઓછા છે, તેમના કરતાં દેશબંધક જો સંખ્યાતગણુ છે, દેશબંધ કરતાં અખંધકે અનંતગણ છે. ટીકાર્થ–હવે સૂત્રકાર નીચેના પ્રશ્નોત્તરો દ્વારા આહારકશરીરપ્રયાગનું નિરૂપણ કરે છે–ગૌતમસ્વામીને પ્રશ્ન–“ માહારાણાળો છે જે મરે શિહે બન્ને ? હે ભદન્ત આહારકશરીરyગબંધ કેટલા પ્રકારનો કહ્યો છે? મહાવીર પ્રભુને ઉત્તર–“ોચમા ! ” હે ગૌતમ! “TTTT Tumજો” આહારક શરીર પ્રગબંધ એક જ પ્રકારને કહ્યું છે. ઔદારિક આદિ પ્રગબંધની જેમ એકેન્દ્રિયાદિરૂપ અનેક પ્રકારને તે હેતું નથી. આ કથનનું તાત્પર્ય એ છે કે એકેન્દ્રિયથી લઈને સમસ્ત પંચેન્દ્રિય પર્યન્તના છોને ઔદારિકશરીર હોય છે. ભિન્ન ભિન્ન જાતિવાળાઓમાં હોવાથી તેમાં ભિન્નતા (અનેક પ્રકારતા) આવી જાય છે. પણ આ પ્રકારની અનેક પ્રકારતા આ આહારકશરીરપ્રયોગ બંધમાં હતી નથી કારણ કે તે બધાને મનુષ્યમાં જ સદૂભાવ હોય છે. આ વિષયને સ્પષ્ટ કરવા માટે ગૌતમ સ્વામી મહાવીર પ્રભને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે –“ગર પાસે જઇને જિં મgeતાણાહરીદાશોના છે, સમજુદાnિીર ? હે ભદન્ત ! જે તે આહારક શરીરમયોગબંધ એક જ પ્રકારના હોય, તે શું મનુષ્યને આહારક શરીરપ્રયોગબંધ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૨૫
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy