SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ એક પ્રકારના કહ્યો છે, કે પ્રકારના રહ્યો છે ? અમનુષ્યાને આહારક શરીરપ્રચાગબધ એક મહાવીર પ્રભુના ઉત્તર- નોચમા ”હે ગૌતમ ! ' મનુલ્લાાનસરી”. ઓળવધે, નો શ્રમજુસ્સાાળસરીવ્પો વધે'' જે આહારકશરીરપ્રયાગ. ધ એક પ્રકારના કહ્યો છે, તેમનુષ્યના આહારકશરીરપ્રયેાગખ'ધ એક પ્રકારને સમજવામનુષ્યને આહરક શરીરપ્રયાગમધ એક પ્રકાર સમજવા જોઇએ નહી, કારણ કે મનુષ્ય સિવાયના અન્ય જીવામાં આહારક શરીરપ્રયાગમ ધ થતા નથી. આ કારણે મનુષ્યેામાં જ તેના સદ્ભાવ હાવાથી, અને એકેન્દ્રિયથી લઈને અસ'જ્ઞી પચેન્દ્રિય મનુષ્ય સુધીના જીવામાં તેને સદ્ભાવ નહીં હૈાવાથી-તેમાં એક વિધતા (એકજ પ્રકાર) પ્રકટ કરવામાં આવેલ છે. 4 ( " एवं एएणं अभिलावेणं जहा ओगाद्दणसंठाणे जाव इद्रीपत्त- पमत्तसंजयसम्माद्दिद्विपज्जत संखेज्जवा साउथ कम्म भूमिगगन भवतियमणुस्साहारगसरीरपओगबंधे, णो अणिडीपत्तपमत्त जात्र आहारगसरीरप्पओगबंधे " આ વિષયનું કથન પ્રજ્ઞાપના સૂત્રના ૨૧ માં અવગાહના સસ્થાન પદમાં જે પ્રમાણે કરવામાં આવ્યું છે, તે પ્રમાણે અહીં પણ ગ્રહણ કરવું ત્યાં આ પ્રમાણે કહ્યું છે. આ આહરક શરીરપ્રયાગધ એવા માણસ દ્વારા થાય છે કે જે ઋદ્ધિ સપન્ન સયત હોય, સમ્યકૃષ્ટિ હોય છઠ્ઠા ગુણુસ્થાનમાં રહેનારા હાય, પર્યાપ્તક હાય, સંખ્યાતવના આયુષ્ય વાળા હાય, કમ ભૂમિજ હાય અને ગર્ભ વ્યુત્ક્રાન્તિક (ગર્ભ જન્મવાળા) હાય—આ પૂર્વોક્ત વિશેષણાવાળા હાવા છતાં ઋદ્ધિપ્રાપ્ત ન હેાય એવા મનુષ્ય દ્વારા આ બંધ થતા નથી, કારણ કે આ આહારક શરીર પ્રયાગમધ ઋદ્ધિપ્રાપ્ત છઠ્ઠા ગુણુસ્થાનવર્તી મુનિજન દ્વારા જ થાય છે. આ પ્રકારનું સમસ્ત Đન અહીં પણ તેના વિશે સ ંપૂર્ણ રૂપે ગ્રહણ થવું જોઇએ. ગૌતમ સ્વામીના પ્રશ્ન બાદની વગોવ ધનં અંતે ! સમ્બમ્સ સફળ' ” ? હે ભદન્ત ! કયા કર્મીના ઉદયથી આ આડુરકશરીરપ્રયાગમધ થાય છે? મહાવીર પ્રભુને! ઉત્તર-‘ચિલચોળસ ચાર્જ્ઞાવ દ્ધિ ૧ લુચ્ આપણીqોળામાÇક્ષ્મસજીવનું આદાલી પ્વો વધ” વીયથી યુક્ત હોવાથી, ચેગસહિત હાવાથી સદ્રવ્યરૂપ હેાવાથી, પ્રમાદરૂપ કારણવાળા થવાથી, ઋદ્ધિસૌંપન્ન સંયત-છઠ્ઠા ગુણુસ્થાનવી જીવના ક, ભવ ચેગ, આયુષ્ય અને આહરકશરીરપ્રયાગકરણ લબ્ધિની અપેક્ષાએ ઉદય પામેલા આહાંકશરીરનામ કર્માંના પ્રભાવથી આહરકશરીરપ્રયાગમધ થાય છે. . ગૌતમ સ્વામીના પ્રશ્ન—‘ બાવાસીqોધ ળ અંતે ! ત્નિ' ફેમ બે, સુવધે?” હે ભદન્ત આહરકશરીરપ્રયાગમધ દેશળ ધરૂપ હાય છે, કે સબંધરૂપ હોય છે ? મહાવીર પ્રભુના ઉત્તર---- નોયમા ! ફેસવ ધ નિ સવવ છે. વિ ” હે ગૌતમ ! આહારકશરીરપ્રયાગબંધ દેશમ ધરૂપ પણ હાય છે અને સબધરૂપ પણ હોય છે, શ્રી ભગવતી સૂત્ર : ૭ ܕ ૧૨૬
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy