SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં તેણે પ્રથમ સમયમાં વૈક્રિયશરીરને સર્વધ કર્યાં, અને ત્યાર ખાદ દેશખધ કર્યાં. અને ત્યાંજ ૩૧ સાગરાપમ કાળ સુધી તે રહ્યો. પછી ત્યાંથી ચ્યવીને મનુષ્યપર્યાયમાં આવીને વ પૃથ′′ પન્ત રહ્યો. અને ત્યાર બાદ ત્યાંથી મરીને અનુત્તર વિમાનમાં જ દેવની પર્યાયે ઉત્પન્ન થયું. ત્યાં પ્રથમ સમયમાં તે વૈક્રિયશરીરને સધક થયા. આ રીતે પૂર્વના અને અત્યારના સબંધ વચ્ચે જઘન્યની અપેક્ષાએ ૩૧ સાગરોપમ અને વટ્ટથત્ર પ્રમાણ કાળનુ' અન્તર પડે છે-ઉત્કૃષ્ટની અપેક્ષાએ સખ્યાત સાગરાપમનુ' તે સબંધનું અંતર આવે છે, કારણ કે અનુત્તર વિમાનમાંથી ચવીને જીવ અનંતકાળ સુધી આ સંસારમાં રહેતા નથી, હવે સૂત્રકાર વૈક્રિયશરીરના દેશખધક, સખ'ધક અને અષધકાના અલ્પ બહુત્વનું કથન કરે છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે “ સિળ અંતે ! નીવાળ' વેવિચસીલ ફેસપધાળ', સવ ધનાળ, અમષશાળ ચ ારે જ્યતિો જ્ઞાન વિષેન્નાાિ વા ? ” હે ભદન્ત ! વૈક્રિયશરીરના દેશબંધકામાં, સબધકામાં અને અખધકામાં કયા જીવા કયા જીવા કરતાં અલ્પ છે ? અધિક છે ? સમાન છે ? તથા વિશેષાધિક છે ? 19 ?? મહાવીર પ્રભુને ઉત્તર---“ સવોવા નવા વેન્દ્રિયસરસ્ત સવવધા, ફુલવ'ના અસંલેનનુળા, અધળા અળસમુળા ” વૈક્રિયશરીરના સબંધક જીવેા સૌથી ઓછાં છે, કારણ કે સબંધને કાળ અલ્પ છે. તેમના કરતાં દેશખ ધકે અસખ્યાત ગણાં છે, કારણ કે સબંધના કાળ કરતાં દેશમધના કાળ અસર ખ્યાત ગણે છે. તથા તેમના કરતાં પણ અખંધા અનત ગણાં છે, કારણ કે તેના અણધક સિદ્ધ જીવ અને વનસ્પતિકાયિક આદિ જીવ દેશળ ધક કરતાં અન'ત ગણુાં છે. ।। સૂ૬ ॥ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૨૩
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy