SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ જવું. પ્રાણત, આરણ અને અચ્યુત, એ અનુક્રમે દશમાં, અગિયારમાં અને ખારમાં દેવલાક છે. તે દેવલેાકના દેવાની જઘન્ય સ્થિતિ અનુક્રમે ૧૯, ૨૦, અને ૨૧ સાગરાપમની કહી છે-તે દરેકની જઘન્યસ્થિતિમાં વપૃથકત્વ પ્રમાણ કાળ ઉમેરવાથી તે દરેકના સખંધનું જધન્ય અંતર આવી જાય છે. જેમ કે પ્રાણુતવાસી દેવ પ્રથમ સમયમાં વૈક્રિયશરીરનેા સબંધ કરીને ૧૯ સાગરોપમ પર્યન્ત ત્યાં રહ્યો. ત્યાંથી ચ્યવીને વપૃથકત્વ પર્યન્ત મનુષ્ય પર્યાયમાં રહ્યો. ત્યાથી મરીને ફરીથી પ્રાણત દેવલેાકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થયા અને ત્યાં પ્રથમ સમયમાં સબંધક થઈ ગયા. તેા આ રીતે તેના પૂના સમધ અને હવેના સમધની વચ્ચે ૧૯ સાગરોપમ અને વ પૃથકત્વ પ્રમાણુ જઘન્ય કાળનું અંતર પડી જશે. આ રીતે જ ગણતરી કરતા આરણુ અને અચ્યુત દેવલાકના દેવાના વૈક્રિય શરીરનું જઘન્ય સર્વ બધાન્તર અનુક્રમે ૨૦ સાગરાપમ અને વર્ષપૃથક પ્રમાણ કાળનું તથા ૨૧ સાગરોપમ અને વર્ષ પૃથકત્વ પ્રમાણ કાળનું આવી જાય છે. બાકીનું સમસ્ત કથન આનત દેવલાકના દેવાના વૈક્રિયશરીર પ્રત્યેાગના કથન પ્રમાણે સમજવું હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે નેવે જવાય પુજ્જા ” હું ભદન્ત ! ત્રૈવેયક કલ્પાતીત દેવાના વૈક્રિય શરીર પ્રયાગનું અધાન્તર કાળની અપેક્ષાએ કેટલું હાય છે ? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- નોચમા ” હે ગૌતમ ! “ સન્વય પતર जहृण्णेण' बावीसं सागरोवमाई वासपुहुत्तमन्महियाई, उकोसेण अनंतं कालं -वणરણદુજાજો ’’ચૈવેયક કલ્પાતીત દેવાના વૈક્રિયશરીર પ્રયાગનું સમધાન્તર ઓછામાં એછુ' ૨૨ સાગરોપમ અને વ પૃથકત્વ કાળ પ્રમાણ છે, અને વધારેમાં વધારે અંતર વનસ્પતિકાળરૂપ અન’તકાળનુ છે. देसब'ध'तर' जहછોળ વાસપુપુખ્ત, જોર્ડેન ઇળન્નારો '' તથા ત્રૈવેયક કલ્પાતીત દેવાના વૈક્રિય શરીર પ્રત્યેાગનું દેશમ ધાન્તર ઓછામાં એછું વપૃથક્ક્ત્વ પ્રમાણ કાળ રૂપ અને વધારેમાં વધારે વનસ્પતિકાળ રૂપ અનંતકાળનુ છે. "" "L "" ગૌતમ સ્વામીને પ્રશ્ન- નીવલ્લ ળ... મને ! અનુસરો વાચનુંછા હે ભદ્દન્ત કોઈ એક જીવ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા હાય. ત્યાંની સ્થિતિ સમાપ્ત કરીને તે અનુત્તર વિમાન સિવાયના કોઇ અન્ય સ્થાનમાં ઉત્પન્ન થઈ જાય અને ત્યાંથી મરીને ક્રીથી અનુત્તર વિમાનમાં જ જન્મ ધારણ કરે, તે એ પ્રકારની પરિસ્થિતિમાં તેના વૈક્રિયશરીરના બંધમાં કેટલા કાળનુ અન્તર પડી જાય છે ? મહાવીર પ્રભુને! ઉત્તર- નોયમાં ”હું ગૌતમ ! આવું અને ત્યારે તેના વૈક્રિયશરીરના સબંધનું અંતર જઘન્યની અપેક્ષાએ ૩૧ સાગરોપમ અને વર્ષ પૃથક્ક્ત્વ પ્રમાણે થાય છે. “ उक्कोसेण संखेज्जाई सागरोवमाई ” અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ સખ્યાત સાગરપનું થાય છે, “ ફેસર ધંતર' ગળે માલપુવ્રુત્ત જોયેળ સંઘેડનારૂં સારોથમારૂં ” અને તે દેવના વૈક્રિયશરીરપ્રયાગના દેશમધનુ' ઓછામાં એછું અન્તર વર્ષ પૃથકત્વ પ્રમાણ અને વધારેમાં વધારે અંતર સખ્યાત . સાગરોપમ પ્રમાણ થાય છે. જેમ કે કેાઈ જીવ અનુત્તર શ્રી ભગવતી સૂત્ર : ૭ 99 ૧૨૨
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy