________________
आउयं च पडुश्च मणुरसपचि दिय ओरालिय सरीरप्पओग नामकम्मस्स उदएणं મરણ વિંતિય ધોરારિ પરીણા ) જીવની વીર્યતા, સગતા, સદ્રવ્યતા, અને પ્રમાદરૂપ કારણથી કર્મ, ચેગ, ભવ અને આયુષ્કને આશ્રિત કરીને મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર પ્રાગ નામ કર્મના ઉદયથી મનુષ્ય પંચેન્દ્રિય મૈદારિક શરીર પ્રયોગ બંધ થાય છે.
ટીકાઈ–ક્રમ પ્રમાણે ગણુતા પ્રગબંધની પ્રરૂપણ પહેલાં થવી જોઈતી હતી, પરંતુ “સૂચી કટાહ ન્યાયને ” અનુસરીને પશ્ચાત્ પઠિત વિસ્ત્રસા બંધની પ્રરૂપણ પહેલા કરવામાં આવી છે. હવે સૂત્રકાર પ્રયાગબંધની નીચેના પ્રશ્નોત્ત દ્વારા પ્રરૂપણ કરે છે–
ગૌતમ સ્વામીને પ્રશ્ન-(સે જિં જાશે ?) હે ભદન્ત! વિશ્વ સાબંધથી ભિન્ન એવા પ્રગ બંધનું સ્વરૂપ કેવું છે ? એટલે કે પ્રગબંધના કેટલા પ્રકાર છે?
- મહાવીર પ્રભુને ઉત્તર-(ગોધે સિવિષે guતે-ગા) હે ગૌતમ! પ્રગબંધના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર છે-(બrigg વા વાગવતિg, હા . અવશ્વવણિg, સાથg a sma ) (૧) અનાદિ અપર્યવસિત, (૨) સાદિ અપર્યવસિત અને (૩) સાદિ સપર્યવસિત. જીવના વ્યાપારથી જીવપ્રદેશને અને ઔદારિકાદિ શરીર પુદ્ગલેને જે બંધ થાય છે, તેને પ્રગબંધ કહે છે. તેના ચાર વિકલ્પ થાય છે–(૧) અનાદિ અપર્યાવસિત, (૨) અનાદિ સપર્ય. વસિત, (૩) સાદિ અપર્યવસિત અને (૪) સાદિ સપર્યવસિત. પરંતુ આ ચાર વિકલ્પમાંથી અહીં ત્રણ વિકલ્પ જ બને છે, અનાદિ સપર્યવસિત રૂપ બીજો વિકલ્પ બનતું નથી, તેથી ઉપર મુજબ ત્રણ પ્રકાર પડે છે. હવે પહેલા ભંગને ઉદાહરણ દ્વારા સમજાવવાને માટે સૂત્રકાર કહે છે કે “ તરથ ni ને ?” ઈત્યાદિ, અસંખ્યાત પ્રદેશોવાળા જીવના જે આઠ મધ્યપ્રદેશ છે, તેમને અનાદિ અપર્યવસિત બંધ થાય છે, કારણ કે જે સમયે કેવલી ભગવાન કેવલી સમુદ્રઘાત કરે છે, તે સમયે તેઓ સમગ્ર લેકને વ્યાપ્ત કરી લે છે. પર તેમના તે મધ્યપ્રદેશે એજ સ્થિતિમાં રહે છે તેમાં કોઈ પરિવર્તન થતું નથી
શ્રી ભગવતી સૂત્ર : ૭
૭૧