________________
66
હેવલે લવરેન' આવરેન્ના) જે જીવના અધ્યવસાનાવરણીય કર્મોના યાપશમ થયા હાય છે, તે જીવ કેવલી પાસે અથવા તેમના શ્રાવક વગેરેની પાસે સવરના ઉપદેશ સાંભળ્યા વિના પણ કેવલ સ'વરદ્વારા આસવાના નિરાધ કરી શકે છે. સ`વર શબ્દના પ્રયાગદ્વારા અહીં શુભાષ્યવસાયવૃત્તિ ગ્રહેણુ કરાછે. તે શુભાષ્યવસાયવૃત્તિ ભાવચારિત્રરૂપ હોય છે, કારણ કે તે ભાવચારિત્રને આવરણુ કરનારા કર્મોના ક્ષયાપશમથી પ્રાપ્ત થાય છે, પરન્તુ जस्सणं' अज्झमाणावर णिज्जाणं कम्नाणं खओवसमे णो कडे भवइ, से णं अबोच्चा केवજિન્ન વા નાવ નો મંત્રòજ્ઞા) જે જીવે અધ્યવસાનાવરણીય કર્મોના ક્ષયે પશમ કર્યાં હાતા નથી, તે જીવ કેવલી અથવા તેમના પક્ષની ઉપાસિકા પન્તની કાઇ પણ વ્યક્તિ સમીપે સંવરના ઉપદેશ સાંભળ્યા વિના કેવલ સવર દ્વારા આવેાના નિરોધ કરી શકતા નથી-એટલે કે શુભ અધ્યવસાય રૂપ સંવરમાં રહી શકતા નથી. (સે તેળઢેળ ગાયનો સંવરેન્ના) હે ગૌતમ ! તે કારણે મે' એવું કહ્યું છે કે “ કોઈ જીવ કેવલી આદિની પાસે સંવરના ઉપદેશ સાંભળ્યા વિના પણ કેવલ સ'સાર દ્વારા આસ્રવાના નિરેધ કરી શકે છે, અને કોઈ જીવ તે પ્રકારના ઉપદેશ સાંભળ્યા વિના કૈવલ સંવર દ્વારા આસવાના નિરોધ કરી શકતા નથી, ''
,,
ગૌતમ સ્વામીના પ્રશ્ન-( સોયાનં અંતે ! વૈવહિલ્લ નાવ વરું ગામિનિનોયિનાળ કાઢેગ્ગા ?) હે ભદન્ત ! કેવલી પાસે અથવા કેવલીના શ્રાવકાઢિ પાસે તિજ્ઞાનની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, એ વાતને સાંભળ્યા વિના શું કોઈ જીવ સ્માભિનિધિક જ્ઞાનરૂપ મતિજ્ઞાનને ઉત્પન્ન કરી શકે છે ખરા ? મહાવીર પ્રભુના ઉપદેશ—“ ગોયમા ! ” હે ગૌતમ ! ( ગોવાળ લ लिम्स वा जाव उवासियाए वा अत्थेगइए केवल आभिणिबोहियनाण उप्पाडेज्जा ) કોઈ પુરુષ કેવલી પાસે અથવા કેવલીના શ્રાવકાદિની સમીપે આભિનિબાષિકજ્ઞાન પ્રાપ્તિના ઉપદેશ સાંભળ્યા વિના પણ શુદ્ધ આભિનિષેાધિક જ્ઞાન ઉત્પન્ન કરી શકે છે. તથા ( અર્થે રૂપ જૈવવું અામિળિયોનિાળ નો કાૐન્ના ) કોઈ જીવ તે પ્રકારના ઉપદેશ સાંભળ્યા વિના શુદ્ધે આભિનિાધિક જ્ઞાન ઉત્પન્ન કરી શકતા નથી.
ગૌતમ સ્વામીના પ્રશ્ન—( સે મેળઢેળ ગાય નો વારેગા ? ) હું ભન્ત ! આપ શા કારણે એવું કહેા છે કે કોઈ જીવ કેવલી પાસે આભિનિએધિક જ્ઞાનાત્પાદક વચને શ્રવણુ કર્યાં વિના પણ શુદ્ધ આભિનિધિક જ્ઞાન ઉત્પન્ન ફરી શકે છે, અને કોઈ જીવ કેવલી આદિની પાસે તે પ્રકારનાં વચને શ્રવણુ કર્યા વિના માલિનિાધિક જ્ઞાન ઉત્પન્ન કરી શકતા નથી?
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૩૯