SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ દર વરસે સરકા) જે જીવના યતનાવરણીય કર્મોનો ક્ષયપશમ થયે હોય છે, તે જીવ કેવલી પાસે અથવા તેમના શ્રાવકાદિ પાસે સંયમને ઉપદેશ સાંભળ્યા વિના પણ શુદ્ધ સંયમદ્વારા જ સંયમની યતના કરી શકે છે. અહીં યતનાવરણીય કમ? આ પદના પ્રાગદ્વારા ચારિત્ર વિશેષને આવૃત કરનાર વીર્યન્તરાય કર્મને ગ્રહણ કરવાનું છે, એમ સમજવું. પરંતુ આજ્ઞા નું ન णावरणिज्जाणं कम्माणं खओवसमे मो कडे भवइ, से णं अस्रोच्चा केबलिस्स वा જ્ઞાન ના =” જે જીવના યતનાવરણીય કર્મોનો ક્ષયે પશમ થયે હેતે નથી, તે જીવ કેવલી પાસે અથવા તેમના શ્રાવકાદિ પાસે સંયમને ઉપદેશ સાંભળ્યા વિના કેવલ સંયમદ્વારા જ સંયમની યતના કરી શકતું નથી. (સે તેનાં જ્ઞાત સ્થારૂ નો જમેન્ના) હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે કોઈ જીવ કેવલી આદિની પાસે સંયમને ઉપદેશ સાંભળ્યા વિના પણ શુદ્ધ સંયમદ્વારા સંયમની યતના કરી શકે છે અને કોઈ જીવ એ પણ હોય છે કે જે કેવલી આદિની સમીપે સંયમને ઉપદેશ શ્રવણ કર્યા વિના શુદ્ધ સંયમ દ્વારા સંયમની યતના કરી શકતું નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન-( શaો મંતે ! વરિત વા વાવ વવાણિચાપ જા જેવાં સંવરેf ass?) હે ભદન્ત ! કોઈ જીવ એ હોય છે કે જે કેવલી પાસે અથવા તેમના પક્ષની ઉપાસિકા પર્યન્તની કોઈ વ્યક્તિ પસે સંવરને ઉપદેશ સાંભળ્યા વિના પણ શુભ અધ્યવસાયવૃત્તિરૂપ સંવર દ્વારા આસને નિરોધ કરી શકે છે? મહાવીર પ્રભુને ઉત્તર–“ોચમા ! ” હે ગૌતમ ! (મોરવાઈ વ. સ્ટિરર વા ના સરથાણ જેવફ્રેન ઘરે રે ) કોઈ જીવ એ પણ ૪૦ ૮૪. હોય છે કે જે કેવલી પાસે અથવા તેમના શ્રાવકાદિ પાસે સંવરનો ઉપદેશ સાંભળ્યા વિના પણ સુભાષ્યવસાયવૃત્તિરૂપ સંવર કરી શકે છે, અને (ાથે દેવ ગાય નો અંકજ્ઞા) કોઈક જીવ એવો હોય છે કે જે કેવલી આદિની સમીપે સંવરનો ઉપદેશ સાંભળ્યા વિના કેવલ સંવરદ્વારા શુભ અધ્યવસાયવૃત્તિરૂપ સંવર કરી શકતું નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન–(તે જ નં ના જ કરે ?) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે કોઈ જીવ કેવલી અથવા તેમના શ્રાવક વગેરેની સમીપે સંવરને ઉપદેશ સાંભળ્યા વિના પણ શુદ્ધ સંવરદ્વારા આસ્ત્ર ને નિરોધ કરી શકે છે, અને કોઈ જીવ એવું કર્યા વિના કેવલ સંવરદ્વારા આઅને નિરોધ કરી શકતો નથી ? મહાવીર પ્રભુનો ઉત્તર–“ોચમા !” હે ગૌતમ ! સાં નક્ષત્રवरणिज्जाण' कम्माण खओवसमे कडे भवइ, से ण' असोच्चा केवलिस वा जाव શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૩૮
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy