________________
*
હેજી' ન મળ્યે વાસ આવસેના ) જે જીવના ચારિત્રાવરણીય કર્મના ચારિત્ર માહનીય કર્મોના ક્ષયાપશમ થયેલા હોય છે, તે જીવ કેવલી પાસે અથવા તેમના શ્રાવક આદિ પાસે બ્રહ્મચય ના ઉપદેશ સાંભળ્યા વિના પણ શુદ્ધ બ્રહ્મચવ્રતનું પાલન કરી શકે છે, પરન્તુ जस्स ण चरितावर णिज्जाण' कम्माण खओवसमे नो कडे भवइ, से णं असोच्चा केवलिप्स वा जाव नो आवसेज्जा " જે જીવના ચારિત્રાવરણીય કર્માંના ક્ષયાપશમ થયા હેાતેા નથી, તે જીવ કેવલી પાસે અથવા તેમના શ્રાવક આદિ સમીપે બ્રહ્મચય ના ઉપદેશ સાંભળ્યા વિના બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી શકતા નથી. અહીં ચારિત્રાવરણીય કથી વિશેષરૂપે વેદરૂપ ચારિત્રાવરણીય કર્મોને ગ્રહણ કરવા જોઈએ, કારણુ કે મૈથુન વિરતિરૂપ પ્રાચય વ્રતના તેઓ જ આવારક હોય છે,
( સે સેનટ્રેન ગાય નો લેજ્ઞા) હું ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે કોઈ જીવા કેવલી આદિને ઉપદેશ સાંભળ્યા વિના પણ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી શકે છે અને કોઈ જીવ તેમના ઉપદેશ સાંભળ્યા વિના બ્રહ્મચય વ્રત ધારણ કરી શકતા નથી.
ગૌતમ સ્વામીના પ્રશ્ન-( ગોદવા Ō મંતે ! નેત્રહિન્ન વાનાર ગઢેળ અનમેળ સંગમેના) હે ભદન્ત ! કેવલી પાસે અથવા તેમના શ્રાવક વગેરેની સમીપે સ’યમને ઉપદેશ સાંભળ્યા વિના શું જીવ શુદ્ધ સંયમદ્વારા સંયમની યતના કરી શકે છે ખરા ? ( સ્વીકૃત ચારિત્રના અતિચારાને દૂર કરવા માટે જે સાવચેતી રાખવામાં આવે છે તેને સંયમયતના કહે છે. )
મહાવીર પ્રભુના ઉત્તર-~~~‹ પોષમા ! ”હે ગૌતમ ! (હ્મણોષા ક્ષેત્ર વિશ્વ ના લગાલિચાલ્ યા થૈ યઢેળ સંગમેળ સંગમેગ્ના) કોઈક જીવ એવે! પણ હાય છે કે જે કેટલી પાસે અથવા તેમના પક્ષની ઉપાસિકા પ ન્તની કોઈ વ્યક્તિ સમીપે સંયમના ઉપદેશ સાંભળ્યા વિના પણ શુદ્ધ સયમ દ્વારા સયમની યુતના કરી શકે છે, અને " जत्थेगइए केवलेणं संजमेण नो સજ્ઞમેના ” કોઇક જીવ એવા પણ હોય છે કે જે કેવલી આદિની પાસે સયમને ઉપદેશ સાંભળ્યા વિના શુદ્ધ સ’યમદ્વારા સંયમની યતના કરી શકતા નથી.
ગૌતમ સ્વામીને પ્રશ્ન~ ~~ સેવેનટ્રેન ગાય નો સંજ્ઞમે ? '' હું ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે કોઈ જીવ કેવલી વગેરેની પાસે સયમના ઉપદેશ સાંભળ્યા વિના પણ શુદ્ધ સયમદ્વારા સયમની યતના કરી શકે છે, અને કોઈ જીવ તેમને ઉપદેશ સાંભળ્યા વિના શુદ્ધ સયમદ્વારા સયમની યતના કરી શકતા નથી ?
મહાવીર પ્રભુના ઉત્તર——‹ ગોયમા ! ” હે ગૌતમ ! ( ગલ્લાં ચાवरणिज्जाणं कम्माणं खओवसमे कडे भवइ, से णं असोच्चाणं केवलिस वा जाव
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૩૭