SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે. તે જીવ કેવલી પાસેથી અથવા તેમના શ્રાવક વગેરે પાસેથી પ્રત્રજ્યાનો ઉપદેશ સાંભળ્યા વિના પણ મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાના પરિત્યાગપૂર્વક અણગારાવસ્થા (સાધુ પર્યાય) અંગીકાર કરી શકે છે. પરંતુ “વરસો धम्म तराइयाणं कम्माण खओवसमे नो कडे भवइ, से णं असोच्चा केवलिस वा વાવ મકિન્ના બાર નો પાવકજ્ઞા” જે જીવના વીર્યાન્તરાય અને ચારિત્ર મેહનીય ક્ષપશમ થયે હોતે નથી, એ જીવ કેવલી પાસેથી અથવા તેમના શ્રાવક વગેરે પાસેથી પ્રવજ્યા ધારણ કરવાને ઉપદેશ જ્યાં સુધી સાંભળતા નથી ત્યાં સુધી તે મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાને પરિત્યાગ કરીને અણગારાવસ્થા ધારણ કરી શકતા નથી. “રે તેનpi mોચમા ! લાવ ને ” હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે કોઈક જીવ કેવલી આદિનું સમીપે પ્રવજ્યાને ઉપદેશ સાંભળ્યા વિના પણ મુંડિત થઇને ગૃહસ્થાવસ્થાને ત્યાગ કરીને અણગારાવસ્થા ધારણ કરી શકે છે, અને કોઈક જીવ કેવલી આદિને ઉપદેશ સાંભળ્યા વિના અણગારાવસ્થા (સાધુ પર્યાય ) અંગીકાર કરી શકતો નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન–(ાતોદવા છi મતે વઢિણ ના નવ વવાણિવા વા વરું વંમરવાસં સાવઝા?) હે ભદન્ત ! જે જીવે કેવલી પાસે અથવા તેમના શ્રાવક આદિની પાસે શુદ્ધ બ્રહ્મચર્યને ઉપદેશ શ્રવણ કર્યો હેતું નથી, તે જીવ શું બ્રહ્મચર્યવાસમાં રહી શકે છે ખરે? (એટલે કે શું એ જીવ શુદ્ધ બ્રહ્મચર્ય પાળી શકે છે ખરે?) મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા !” હે ગૌતમ! (મરઘાાં ૪િ. ( વાવ વવાણિયાણ વાગરા વિરું વંમતાસં કારણે ગા) કોઈ જીવ એ હોય છે કે જે કેવલી અથવા તેમના પક્ષની ઉપાસિકા પર્યન્તની કોઈ પણ વ્યક્તિ સમીપે બ્રહ્મચર્યને ઉપદેશ સાંભળ્યા વિના પણ શુદ્ધ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી શકે છે અને (ાથેનરૂણ જેરું મેવાસં નો ગાવા ) કોઈ જીવ એ પણ હોય છે કે જે કેવલી આદિની સમીપે જ્યાં સુધી શુદ્ધ બ્રહ્મચર્યને ઉપદેશ સાંભળતું નથી ત્યાં સુધી તે શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરી શકતો નથી. - હવે તેનું કારણ જાણવાની જિજ્ઞાસાથી ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે-“હે ળ મ ! gવં સુવર નાવ નો માવો ના? ” હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે કોઈક જીવ કેવલી આદિની સમીપે બ્રહ્મ ચર્યને ઉપદેશ સાંભળ્યા વિના પણ બ્રહ્મચર્યવ્રત ધારણ કરી શકે છે અને કોઈક જીવ ધારણ કરી શકતો નથી ? મહાવીર પ્રભુને ઉત્તર–“ જોયા ! ” હે ગૌતમ ! (કg of mરિત્તાचरणिज्जाणं कम्माणं खओवसमे कडे भवइ, से णं असोच्चा केवलिस वा जाव શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૩૬
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy