________________
ગૌતમ સ્વામીને પ્રશ્ન-(સે ળ મેતે ! નાવ નો ગુશેના?) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે કોઈક જીવ કેવલી આદિની પાસે દર્શનેપદેશ આદિનું શ્રવણ કર્યા વિના પણ કેવલ-શુદ્ધ બધિરૂપ સમ્યગ્દર્શનને અનુભવ કરી શકે છે, અને કોઈ જીવ કેવલી આદિની પાસે દર્શનોપદેશ આદિ શ્રવણ કર્યા વિના શુદ્ધ બધિરૂપ સમ્યગ્દર્શનને અનુભવ કરી શક્તા નથી ?
મહાવીર પ્રભુને ઉત્તર–“જયમા” હે ગૌતમ! (કરણ નું સિગાवरणिज्जाणं कम्माणं खोवसमे कडे भवइ, से णं असोच्चा केवलिस वा जाव વઢ વદ પુણેT) જે જીવના દર્શનાવરણીય કર્મોને ક્ષયે પશમ થયે હેય છે, તે જીવ કેવલી આદિની પાસે દર્શનેપદેશ આદિ શ્રવણ કર્યા વિના પણ કેવલ બધિને (શુદ્ધ સમ્યગ્દર્શનને ) અનુભવ કરી શકે છે, અહીં દર્શનાવરણીય પદના પ્રાગદ્વારા દર્શનમોહનીયને ગ્રહણ કરવામાં આવેલ છે, અને બેધિપદના પ્રયોગથી સમ્યગ્દર્શનને રહણ કરવામાં આવેલ છે. તેથી સમ્ય.
નરૂપ બધિનું આવારક કર્મ દર્શનમોહનીય હોવાથી દર્શનાવરણ પદ દ્વારા દર્શનમોહનીય કર્યગ્રહણ થવું જોઈએ, કારણ કે દર્શનમેહનીય કર્મના ક્ષપશમથી જ સમ્યગ્દર્શન રૂ૫ બોધિની પ્રાપ્તિ થાય છે. તથા (નg i રિ सणावरणिज्जाण कम्माण खओवसमे नो कडे भवइ, से णं असोच्चा केवलिस्सवा નવ વરું વોહિં જો ઉના ) જે જીવના દર્શનાવરણીય કર્મોને ક્ષપશમ થયો હતેા નથી, તે જીવ કેવલી પાસેથી અથવા કેવલીના શ્રાવક આદિ પાસેથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિને ઉપદેશ સાંભળ્યા વિના કેવલ બેષિની-સમ્યગ્દર્શનની–પ્રાપ્તિ કરી શકતો નથી. તેણે તેનાં કાર નો યુઝા) હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે કોઈ જીવ કેવલી આદિની પાસે સમ્ય. દર્શનની પ્રાપ્તિને ઉપદેશ સાંભળ્યા વિના પણ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકે છે, અને કોઈક જીવ કેવલી આદિની સમીપે દર્શનપદેશ સાંભળ્યા વિના શુદ્ધ બેધિને (સમ્યગ્દર્શનને) અનુભવ કરી શકતા નથી.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-( સોગવાઈ મંતે ! ફેવરિરા વા ના રવિવાર उवासियाए वा केवलं मुडे भवित्ता अगाराओ अणगारिय पव्वएज्जा ?) 3 ભદન્ત ! જે જીવે કેવલી પાસેથી અથવા તેમના શ્રાવકાદિ પાસેથી પ્રત્રજ્યાને ઉપદેશ સાંભળે છે નયી, એ જીવ શું મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાનો પરિત્યાગ કરીને શુદ્ધ અથવા સંપૂર્ણ સાધુપર્યાય અંગીકાર કરી શકે છે ખરો?
મહાવીર પ્રભુને ઉત્તર–“જોયા!” હે ગૌતમ! “=i ધનંતરइयाण कम्माणं खओवसमे कडे भवइ, से ण असोच्चा केवलिस वा जाव मुंडे મવત્તા વાર્તાઓ અનારિયં વદનાકના” જે જીવના ધર્માન્તરાયિક કમેને (ધર્મને–ચારિત્રને ધારણ કરવામાં વિધરૂપ કર્મોને) એટલે કે ચારિત્ર ધારણ કરવામાં વિઘકારક વયન્તરાય અને ચારિત્ર મેહનીય કર્મોનો ક્ષયે પશમ થયો
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૩૫