SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે. તેથી જ સૂત્રકારે અહીં જ્ઞાનાવરણીય કર્મના પશમના ઉલ્લેખ દ્વારા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃપર્યજ્ઞાનને આવરણ કરનાર તે તે પ્રકારના આવરણીય કર્મોને લપશમ ગ્રહણ કરવાનું કહ્યું છે. અને એ જ વાત સૂચિત કરવાને માટે “જ્ઞાનાવાળીવાનાં ” આ પદમાં બહુવચનને પ્રવેગ કરવાની સાર્થકતા પ્રકટ કરી છે. જેવી રીતે પર્વતમાંથી નીકળેલી નદીના પ્રવાહમાં ઘસડાતે પત્થર, ઘસાઈ ઘસાઈને શાલીગ્રામ જેવો ગેળ થઈ જાય છે, એ જ પ્રમાણે જ્ઞાનાવરણીય આદિ કર્મોને ક્ષોપશમ પણ કઈ કઈ જીવને થતું હોય છે, અને તે ક્ષપશમના સદભાવથી કેવલિપ્રજ્ઞસ ધર્મને કેવલી આદિની સમીપે શ્રવણ નહીં કરવા છતાં પણ વ્યક્તિ શ્રવણજ્ઞાનફલરૂપે પ્રાપ્ત કરી લે છે, કારણ કે ધર્મલાભમાં ક્ષયે પશમ જ અન્તરંગ કારણે ગણાય છે પરંતુ (ગર of arrarળઝાળ મા સગોત્ર હે નો અવફ, से गं अस्रोच्चाण केवलिरस वा जाव तपक्खिय उवासियाए वा केवलिपबत्तं धर्म નો મેગા નવરા) જે જીવના જ્ઞાનાવરણીય કર્મોને ક્ષપશમ થયે હેતો નથી, તે જીવ કેવલી સમીપે અથવા કેવલીના પક્ષની ઉપાક્ષિકા પર્યનની કોઈ વ્યક્તિ સમીપે કેવલિપ્રજ્ઞપ્ત ધર્મને સાંભળ્યા વિના કેવલિપ્રજ્ઞસ શ્રુતચારિત્રરૂપ ધમની પ્રાપ્તિ શ્રવણજ્ઞાન ફલરૂપે કરી શકતું નથી. (से तेणट्रेणं गोयमा! एवं वुच्चइ, तचेव जाव नो लभेज सवणयाए ) હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે જે જીવના જ્ઞાનાવરણીય આદિ કર્મોને ક્ષોપશમ થયે હોય છે, તે જીવ કેવલી આદિની સમીપે ધર્મોપદેશ શ્રવણ ર્યા વિના પણ કેવલિપ્રજ્ઞસ ધર્મને શ્રવણજ્ઞાનના ફલરૂપે પ્રાપ્ત કરી લે છે. પરંતુ જે જીવન જ્ઞાનાવરણીય આદિ કર્મોને ક્ષય થયે હેતે નથી, તે જીવ તેને પ્રાપ્ત કરી શકતું નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન–અજ્ઞાળ મરે! સ્ટિસ ના કાર સરિતા જારિયા થા વિરું હું યુવકના ?) હે ભદન્ત ! જે જીવે કેવલીની સમીપે અથવા તેમના પક્ષની ઉપાસિકા પર્યન્તની કઈ પણ વ્યક્તિની સમીપે કેવલી. પ્રજ્ઞસ શ્રતચારિત્રરૂપ ધર્મને ઉપદેશ સાંભળે નથી એ જીવ શું શુદ્ધ બેધિને (સમ્યગ્દર્શનનો ) અનુભવ કરી શકે છે ખરો ? જેમકે પ્રત્યેક બુદ્ધાદિ-એજ પ્રમાણે આગળ પણ કહેવું જોઈએ. મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા !” હે ગૌતમ! (અરોરા . હિરણ વા વાવ જરૂર વર્લ્ડ વોહૈિં સુન્ના ) કેવળજ્ઞાની પાસે અથવા તેમના પક્ષની ઉપાસિકા પર્યન્તની કોઈ પણ વ્યક્તિ પાસે કેવલિપ્રજ્ઞત સમ્યગ્દર્શનરૂપ ધર્મનું શ્રવણ ન કર્યું હોય એ કોઈ જીવ શુદ્ધ સમ્યગ્દર્શનને અનુભવ કરી શકે છે, અને કોઈ જીવ એ પણ હોય છે કે જે કેવલી આદિની સમીપે જ્ઞાનોપદેશ વગેરે સાંભળ્યા વિના શુદ્ધ બોધિને-સમ્યગ્દર્શનને અનુભવ કરી શકતું નથી.. શ્રી ભગવતી સુત્ર : ૭. ૨૩૪
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy