SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર પ્રભુનો ઉત્તર–(i 3 મિળિરોગ નાબાવળિકના જન્મ खओवसमे कडे भवइ, से णं असोच्चा केवलिस्स वा जाव केवलं आभिणियोहियનાન ) હે ગૌતમ ! જે જીવે આભિનિબોધિક જ્ઞાનાવરણીય કર્મોને ક્ષપશમ કર્યો હોય છે, તે જીવ કેવલી આદિની પાસે તે પ્રકારનાં વચને શ્રવણ કર્યા વિના પણ આભિનિબંધિક જ્ઞાન ઉત્પન્ન (પ્રાપ્ત) કરી શકે છે. પરન્ત (se ગામિળિવોહિલનાતાવરળિsari #Hari ગવરમે નો રે भवइ, से ण अस्रोच्चा केवलिप्स वा जाव केवलं आभिनिबोहियनाण नो उप्पा. સેના) જે જીવના આભિનિધિક જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયપશમ થયો હોત નથી, તે જીવ કેવલી આદિની પાસે તે પ્રકારનાં વચને શ્રવણ કર્યા વિના શુદ્ધ આભિનિધિજ્ઞાન ઉત્પન્ન કરી શકતો નથી. (રે કાર નો રાજા) હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે કોઈ જીવ આભિનિધિક જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને કોઈ જીવ તેને પ્રાપ્ત કરી શકતું નથી, ગૌતમ સ્વામીને પ્રશ્ન-( મોદવાન મતે ! વેવસ્ટાર વા વાવ વઢ સુચનાdi gવજ્ઞા ?) હે ભદન્ત! કોઈ જીવ કેવલી પાસે અથવા તેમના શ્રાવકાદિ પાસે શ્રતજ્ઞાનત્પાદક વચને શ્રવણ કર્યા વિના શું થતજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે ખરો ? મહાવીર પ્રભુને ઉત્તર-પૂર્વ =હા કામિળવોફિયના વત્તા મળિયા રદ્દ સવારણ વિ માળિયા હે ગૌતમ! આભિનિધિક જ્ઞાનની જેવી વક્તવ્યતા ઉપર કહેવામાં આવી છે, એવી જ શ્રતજ્ઞાનની વક્તવ્યતા પણ સમજવી. (નવર' સુચના વળિ ના ભાઈ વગોવરને માળચર) પરન્તુ તે વક્તવ્યતા કરતાં આ વક્તવ્યતામાં આટલી વિશેષતા છે-જેમ આભિનિબંધિક જ્ઞાનની ઉત્પત્તિનું કારણ આમિનિબેધિક જ્ઞાનાવરણીય કમીને ક્ષયોપશમ કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે શ્રુતજ્ઞાનાવરણીય કર્મોને ક્ષયે પશમ થવાથી શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે, એમ સમજવું. (gવં રેવ વરું કોહિના માજવં) મતિજ્ઞાનના જેવી જ અવધિજ્ઞાનની પણ વક્તવ્યતા સમજવી. “ના” પરતુ (શોનાનાવરળિજ્ઞા Hi aોવણમે માળિયદેવે) અહીં એટલી જ વિશેષતા સમજવાની છે કે અવધિજ્ઞાનાવરણીય કર્મોને પશમ થવાથી અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. (gવં દેવઢ માનવના ૩જાના) એ જ પ્રમાણે મનપર્યવજ્ઞાનની ઉત્પ ત્તિના વિષયમાં પણ વક્તવ્યતા સમજવી, “નવ ” પરંતુ અહીં એટલી જ વિશેષતા સમજવી જોઈએ કે મનઃપર્યયજ્ઞાનાવરણીય કર્મોને ક્ષય પશમ થવાથી મનઃ પર્યાયજ્ઞાન ઉત્પન્ન થાય છે. શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૪૦
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy