________________
ગૌતમ સ્વામીના પ્રશ્ન—( લોન્ચાળ મંતે ! ગહિસ્સ ના નાવ સન્દ્રિય ઉનાનિચાણ્ યા જેવજીનાળ' કવ્વાૐના ?) હૈ ભદન્ત ! શું કેઇ જીવ એવા હેાય છે કે જે કેવલી પાસે અથવા તેમના શ્રાવકાદિ પાસે કેવળજ્ઞાને ત્પાદક વચને શ્રવણ કર્યા વિના કેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે ?
મહાવીર પ્રભુના ઉત્તર—( ણં ચૈવ નવરાત્રનાળાવ નિજ્ઞાળ મ્ભાળ આપ માળિયન્ને) હે ગૌતમ ! અહીં પણ પૂર્વોક્ત કથન પ્રમાણેનું કથન સમ જવુ'. એટલે કે કોઇ જીવ એવા પણ હોય છે કે જે કૈવલી આદિની સમીપે ઉપદેશ શ્રવણુ કર્યો વિના કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરનાર જીવના કેવળજ્ઞાનાવરણીય ક્રમના ક્ષય થઇ ગયા હૈાય છે. પરન્તુ કોઇ જીવ એવા પણ હાય છે કે જે તેમના તે પ્રકારના ઉપદેશ સાંભળ્યા વિના કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી, કારણ કે એવા જીવના કેવળજ્ઞાનાવરણીય ક્રર્માંના ક્ષય થયા હાતે નથી. તે
(6
भ ८५
સેનટ્રેન નોચમા ! વં પુષ્પરૂ નાવ ક્ષેત્રજનાળ' નો કા૨ેકના) હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે જે જીવે કેવળજ્ઞાનાવરણીય કર્મોના ક્ષય કર્યાં હાય છે, તે જીવ કેવલી આદિના ઉપદેશ સાંભળ્યા વિના પણ કેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે, પરન્તુ જે જીવે કેવળજ્ઞાનાવરણીય કર્મોના ક્ષય કહાતા નથી, તે જીવ કેવલી આદિનાં વચના શ્રત્રણ કર્યો વિના કેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકતા નથી. હવે સૂત્રકાર પૂર્વોક્ત વિષયાનું સમુદાયરૂપે કથન કરવાને માટે (ત્રો
चाणं भंते! केवलिरस वा जाव तप्पक्खिय उवासियाए वा केवलिपन्नत्त धम्मं મેન્ગા અવળચાર) ઇત્યાદિ સૂત્રપાઠ કહ્યો છે. તે સૂત્રપાઠમાં આવતા પ્રશ્નોત્તરાનું નિરૂપણુ મૂળ સૂત્રામાં કહ્યા પ્રમાણે જ સમજવું. ॥ સૂ૦૧ ॥
અશ્રુત્ત્વા અવધિકજ્ઞાન કે ઉત્પાદ કા નિરૂપણ
અધિજ્ઞાને પાદક વક્તવ્યતા—
तरस
નં અંતે ! છત્રુ છઢેળ નિ«િત્તન' સોમેળ ' ઇત્યાદિ, સૂત્રાથ”-( સજ્ઞ ળ મતે ! છજ્જ ટ્રેન' નિશ્ર્વિતૅન' તોન્મેન' ક
66
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૪૧