________________
बाहाओ पगिझिय पगिज्झिय सूराभिमुहस्स आयावणभूमीए आयावेमाणस्स पगइ भद्दयाए पगइ उवसंतयाए, पगइपयणुकोहमाणमायालोभयाए, मिउमदवस पन्नयाए, अल्लीणयाए, भद्दयाए, विणीययाए अन्नया कयाई सुभेणं अज्झवसाणेणं सुभेणं परिणामेण, लेस्साहिं विसुज्झमाणीहिं २ तयावरणिज्जाणं कम्माणं खओवसमेण ईहा. જોમ
મારા જીવને નામં બળે સમુદત્તર) નિરન્તર છે છઠ્ઠની તપસ્યા કરનારા, તથા તડકાવાળી ભૂમિમાં સૂર્યની સામે હાથ ઊંચા કરીને આતાપના લેનારા હોવાથી, તથા ભદ્ર પ્રકૃતિવાળા હેવાથી, પ્રકૃતિથી ઉપશાન્ત હેવાથી, ક્રોધ, માન, માયા અને લેભને પાતળા પાડ્યા હોવાથી, મૃદુ-માર્દવથી યુક્ત હોવાથી, આલીનતાથી યુક્ત હોવાથી, ભદ્રગુણથી અને વિનયગુણથી યુક્ત હોવાને કારણે કેઈ એક દિવસ શુભ અધ્યવસાય દ્વારા શુભ પરિણામ દ્વારા, વિશુદ્ધ વેશ્યાઓ દ્વારા, તેને આવરક કર્મોને ક્ષપશમ થવાથી ઈહા, અપહ, માર્ગણ અને ગષણ કરતા કરતા આ જીવને વિભંગ નામનું અજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે.
( से ण ते ण विन्भंगनाणेण समुप्पन्नण जहण्णेण अंगुलस्स असंखेज्जइ भागं, उक्कोसेण असखेज्जाई जोयणसहस्साइं जाणइ पासइ, जीवे वि जाणइ अजीवे वि जाणइ, पासडत्थे, सारभे, सपरिगहे, संकिलिस्समाणे वि जाणइ विसुज्झमाणे वि जाणइ, से ण पुवामेत्र सम्मत्त पडिवज्जइ, सम्मतं पडिवजित्ता समणधम्म रोएइ, समणधम्म रोएत्ता चरित्तं पडिवज्जइ, चरित्त पडिवज्जित्ता लिंग पडिवज्जइ, तस्स णं वेहि मिच्छित्तपज्जवेहि परिहायमाणेहिं परिहायमाणेहिं सम्मईसणपज्जवेहिं परिवडूढमाणेहिं २ से विभंगे अन्नाणे सम्मत्तपरिगहिए स्निप्पामेव લોહી પાવર ) ઉત્પન્ન થયેલા તે વિર્ભાગજ્ઞાન દ્વારા તે ઓછામાં ઓછા અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને વધારેમાં વધારે અસંખ્યાત હજાર જન પ્રમાણ ક્ષેત્રને જાણી શકે છે અને દેખી શકે છે. તે વિલંગજ્ઞાન દ્વારા તે ઇને પણ જાણે છે અને અજીને પણ જાણે છે. તે આરંભવાળા, પરિ ગ્રહવાળા, સંકલેશવાળા અને પાખંડી ને પણ જાણે છે અને વિશુદ્ધ જીને પણ જાણે છે, તે વિભાગજ્ઞાની પહેલેથી જ સમ્યકત્વને પ્રાપ્ત કરે છે,
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૪૨