________________
સમ્યકત્વ પ્રાપ્ત કર્યાં પછી તે શ્રવણુ ધર્મ ઉપર રુચિ કરવા માંડે છે, અને રુચિ કરીને તે ચારિત્રના સ્વીકાર કરે છે. ચારિત્રના સ્વીકાર કરીને તે લિંગરૂપ વેષને સ્વીકાર કરે છે. ત્યારબાદ તે ત્રિભંગજ્ઞાનીની મિથ્યાત્વ પર્યા ક્ષીણ થતાં થતાં અને સમ્યગ્દર્શનપર્યાયની વૃદ્ધિ થતાં થતાં તે વિભગ અજ્ઞાન સમ્યકત્વ યુક્ત થઈ જાય છે અને તુરત જ તે અવધિજ્ઞાનરૂપે પરિવર્તિત થઈ જાય છે. ટીકા
કેમલી આદિની પાસે કેવલિપ્રજ્ઞમ ધર્મને શ્રવણ કર્યાં વિના કોઈ જીવને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, એવું આગળ કહેવામાં આવ્યું છે. હવે એવું કેવી રીતે બને છે તે સૂત્રકાર અહીં પ્રકટ કરે છે
(जस्सण भंते! छट्टु छट्टेण अनिक्खित्तेण तवोकम्मेण उड्ढ बाहाओ નિશ્ચિય નિશ્ચિય સૂરામિમુહ્ય આચાવળમૂમિદ્ બચાવેમાળલ) હું ભઇન્ત ! જે જીવે કેવલી આદિની સમીપે ધર્માદિકને શ્રત્રણ કર્યાં નથી, તથા નિરંતર છઠ્ઠને પારણે છઠ્ઠની તપસ્યાથી યુક્ત છે, તથા તડકાવાળી ભૂમિમાં ઊર્ધ્વ ખાતુ કરીને અને સૂર્યની તરફ મુખ રાખીને જે આતાપના લેતા હોય છે, ( વરૂ મા, વાર્ છત્રસંતચાપ્ ) જે સ્વભાવે સરલ છે, જે ઉપશાન્ત છે, સ્વાભાવિક રીતેજ જેના ક્રોધ, માન, માયા અને લાભરૂપ કષાયેા પાતળા પડી ગયેલા છે, ( ગીળયા, મદ્યા, વળીચયા) ગુરુના અનુશાસનના અભાવ હવા છતાં પણ જે ભદ્રક પરિણામી હાય છે, જેનામાં વિનયગુણુ બહુ જ વધારે પ્રમાણમાં રહેલે। હાય છે, ( સુમેળ અન્નત્રકાળેળ', સુમેળ' વળામેળ') શુભ અધ્યાવસાય અને શુભ પિરણામ દ્વારા ( હેલ્લાદ્િવસુજ્ઞમાળીઠું ૨) ધીરે ધીરે વિશુદ્ધ અનતી જતી પાતાથી લેશ્યાએથી જે યુકત થયેલ છે, ( સચાવ નિજ્ઞાળ જમ્માળ' લોલમેળ' ) એવા બાલતપસ્વી જીવને વિભગ જ્ઞાનાવરણીય કર્મોના ક્ષયે પશમ' થવાથી ( અન્નયા જ્યાર્ં) કયારેક (ફ્ફાૉમાળવેલ રે માનસ્ત્ર) ઇહા, અપેાહ, માણા અને ગવેષણા કરતા કરતા ( ત્રિમંત્તેનામ અન્નાને સમુધ્વજ્ઞરૂ ) વિભંગ નામનું અજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે, સની તરફ ઝુકતી જે જ્ઞાનની ચેષ્ટા છે તેને ‘ ઇહા ’કહે છે. વિપક્ષના ધર્મને નિરાસ ( દલીલે દ્વારા તેમની માન્યતાઓને ખોટી સાબિત કરવી તેનું નામ અપેાહુ અપેાહ ' છે. અન્નયરૂપે વત માન ધર્મની આલેચના છે.) કરવા તેનું નામ કરવી તેનું નામ માગણુ છે અને વ્યતિરેક ( વિધી ) ધર્મોની આલેચના કરવી તેનું નામ ગવેષણા છે.
46
,,
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૪૩