________________
( સે ળસેળ, વિમનનાનેળ સમુધ્વમ્ભેળ ) ઉત્પન્ન થયેલા વિભગ જ્ઞાન વડે તે ખાલ તપસ્વી (નળેળ 'ગુરુત્ત સ'વે માળોસેળ અણ લૅજ્ઞાર્નોચનપ્રચારતા. બાળહૈં, વાસરૂ) એછામાં ઓછા અશુલના અસ', ખ્યાતમાં ભાગપ્રમાણ ક્ષેત્રને અને વધારેમાં વધારે અસખ્યાત ચેાજન પ્રમાણુ ક્ષેત્રને જાણે છે અને દેખે છે. ( તે જ તેન' વિમાનાગેળ' સમુળમ્ભેળ નીચે વિ જ્ઞાનરૂ, અનીને વિજ્ઞાળજ્જ) ઉત્પન્ન થયેલા વિભ’ગજ્ઞાન વડે તે કંઈક અશે જીવાને પણ જાણે છે અને અજીવાને પણ જાણે છે. તે તેમને સાક્ષાત્ રૂપે જાણતા નથી, કારણ કે વિલ'ગજ્ઞાની મૂર્ત પદાર્થોને જ જાણી શકે છે-અમૃત પદાર્થને જાણી શકતા નથી.
( पासंडत्थे, सारंभे, सपरिग्गहे संकिलिस्समाणे वि जाणइ, विसुज्झमाणे વિજ્ઞાનજ્જ) તે પાખ’ડીને, આર’ભવાળાને, પરિગ્રહવાળાને અને સકલેશયુક્ત પિરણામવાળાને પણ જાણે છે અને વિશુદ્ધ પરિણામયુક્ત જીવાને પશુ જાણે છે. ( તે પુન્નામેય સમ્મત્ત ટ્ટિયજ્ઞરૂ) તે વિભગજ્ઞાની ખાલતપસ્વી જીવ અને અજીવના સ્વરૂપને આરંભ, પરિગ્રહ અને સ`કિલષ્ઠ પરિણામવાળા
મ
પાખડી જીવને જાણુતા થકા ચારિત્ર પ્રાપ્તિના પૂર્વે સમ્યકત્વને સ્વીકાર કરે છે. ( સીમન્ત' વિગ્નિત્તા સમળધમરોફ્ ) સમ્યકત્વના સ્વીકાર કરીને તે શ્રમણ ધર્મ ઉપર શ્રદ્ધા રાખે છે-એટલે કે તેના પ્રત્યે વધારેને વધારે અભિરુચિવાળા થતા જાય છે. ( સમળધર્મ રોજ્ઞા ત્તિ. ત્રિષ્નક્) આ રીતે શ્રવણુ ધર્મ પ્રત્યે અભિરુચિવાળે! મનીને તે ચારિત્રને અંગીકાર કરે છે. ( ત્તિ' દિગ્નિત્તા ) ચારિત્રને અંગીકાર કરીને ( હિંÎ ડ્ડિયTMTM ) સરક મુખવસ્તિકાયુક્ત મુનિવેષને ધારણ કરે છે. (સન્ન ળ" દિમિજીન્નવજ્ઞવેદ પાચમાળેન્દ્િર્સમ્મર સળગ્નવેફિ' રિવાળેન્દ્િ ર્ ) ત્યારે તેની મિથ્યાત્વ પર્યાય નિર'તર ક્ષીણુ થતાં થતાં તેની સમ્યકત્વ પર્યાયેા વૃદ્ધિ પામવા માંડે છે. આ પ્રમાણે સમ્યકત્વ પર્યંચાની વૃદ્ધિ થતી રહેવાથી તે ખાલતપસ્વી વિભગ જ્ઞાનીનું ( તે વિમઅન્નાને સમ્મત્ત શિપિવિqામેત્ર બોફીવરાવત્તરૢ ) તે વિભ’ગજ્ઞાન સમ્યક્ત્વયુક્ત થઇને તુરતજ અધિજ્ઞાન રૂપે પણિમિત થઇ જાય છે. જો કે “ અહીં ચારિત્ર-પ્રતિપત્તિને શરૂઆતમાં કહીને સમ્યક્ત્વ પરિગૃહીત થઇને વિભગજ્ઞાન અવધિજ્ઞાન રૂપે પરિવર્તિત થઇ જાય છે. ” એવું પાછળથી કહેવામાં આવ્યું છે, તે પણુ અહીં એવું સમજવુ' જોઇએ કે ચારિત્રપ્રાપ્તિના પહેલાં જ જીવ જ્યારે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી છે, તે કાળે જ વિભગજ્ઞાન અવધિજ્ઞાનરૂપે પરિમિત થઈ જાય છે, કારણ કે સમ્યકત્વ ચારિત્રના સદ્ભાવ હાય ત્યારે વિભ’ગજ્ઞાનના અભાવ થઈ જાય છે. સ્૦૨
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૪૪