________________
અશ્રુન્ત્યા અવધિજ્ઞાનકે છેશ્યાદિ કા નિરૂપણ
પૂર્વોક્ત અવધિજ્ઞાનની લેશ્યાદિની વક્તવ્યતા— (સે ન અંતે ! જ્જ હેલ્લામુ ોના ? ) ઇત્યાદિ
સૂત્રા—( હૈ નં અંતે ! રૂ ફેલાતુ હોન્ના ? ) હે ભદન્ત ! અવધિજ્ઞાની જીવ કેટલી લેસ્યાઓવાળા હાય છે ? ( ગોયમા ! તિમુનિરુદ્ધફેરણાસુ હોના તેં'ના) હે ગૌતમ ! અવધિજ્ઞાની જીવ નીચે પ્રમાણે ત્રણ વિશુદ્ધ લેશ્યાએથી યુક્ત હાય છે. (તે ઢેલ્લોર, પદ્મહેસાણ, સુ છેલ્લાપ ) તેજોલેશ્યા, પદ્મàશ્યા અને શુકલલેશ્યા. ( સેન જ્જ નાળસુ હોન્ના ?) હે ભદન્ત ! અવધિજ્ઞાની જીવ કેટલાં જ્ઞાનવાળા હાય છે ? નોયમા ! તિયુ જ્ઞામિળિયોચિનાળ, સુચનાળ, જોનિાળયુ ોના )કે ગૌતમ ! અવધિજ્ઞાની જીવમાં નીચે પ્રમાણે ત્રણ જ્ઞાનને સદ્ભાવ હોય છે. (૧) આભિનિાધિક જ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન અને (૩) અવધિજ્ઞાન. (સે ” મતે ! દિ' સત્નોથી હોન્ના, ગનોની દ્દોન્ના) હે ભઢન્ત ! તે અવધિજ્ઞાની જીવ સયેાગી હાય છે કે અયેાગી હાય છે ? (જોયમ! લજ્ઞોશી હોન્ના, નો ગનોની દુોગ્ગા) હું ગૌતમ! અવધિજ્ઞાની જીવ સયેાગી હોય છે અયેાગી હાતા નથી ( जइ सजोगी होज्जा किं मणजोगी होज्जा, वइजोगी होज्जा, कायजोगी होज्जा ? ) હે ભદન્ત ! જે તે અવધિજ્ઞાની સયેાગી (ચાગ સહિત) હાય છે, તે શું તે મનયાગસહિત હાય છે, કે વચનચેાગ સહિત હાય છે, કે કાયયેાગસહિત હાય છે ? (નોયમા !) હે ગૌતમ ! (મળરોળી ના હોન્ના, વગોળીવા હોન્ના, પાથ નોની ના હોન્ના) તે અવધિજ્ઞાની છત્ર મનેાગવાળા પણુ હાય છે, વચન ચેાગવાળા પણુ હાય છે અને કાયયેાગવાળા પણુ હાય છે. ( સે ં મંતે! જિ સાનોત્તે ફોગ્ગા બળનારોવરત્તે ોના ? ) હૈ ભદન્ત ! તે અવધિજ્ઞાની જીવ સાકાર ઉપયેગવાળા હાય છે કે અનાકાર ઉપયોગવાળા હાય છે ? ( જોચમા !) હું ગૌતમ ! તે અવિધજ્ઞાની જીવ ( સરોવકત્તે વા ફોન્ના, કળાનારોવપત્તે યા હોન્ના) સાકાર ઉપયાગવાળા પણુ હાય છે અને અનાકાર ઉપચેાગવાળા પશુ ડાય છે. ( તે ાં અંતે ! 'મિ સંયળે હોગ્ગા ?) હે ભદન્ત ! તે અવધિજ્ઞાની કેવાં સ'હનવાળા હોય છે ? ( ગોયમા ! વોલમનારાય સંષયને
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૪૫