________________
પથિક કર્મને બંધ કરે છે. (૧૨) અથવા કેટલાક સ્ત્રીપશ્ચાદ્ભૂત જ હોય અને કઈ એક નપુંસક પશ્ચાદ્ભૂત જીવ હોય, તે તે પણ એર્યોપથિક બંધ કરે છે. (૧૩) અથવા કોઈ એક જીવ સ્ત્રીપશ્ચાદ્ભૂત હોય, અને કેટલાક છો નપુંસક પશ્ચાદ્ભૂત હય, તે તે પણ એર્યાપથિક કર્મ બંધ કરે છે. (૧૪) અથવા કેટલાક સ્ત્રી પચાસ્કૃત જીવો હોય અને કેટલાક નપુંસક પચાસ્કૃત
જી હેય, તે તેઓ પણ પથિક કર્મને બંધ કરે છે. (૧૫) અથવા તેમાંથી કોઈ એક જીવ નપુંસક પચાસ્કૃત હોય તે એ જીવ પણ આ એર્યાપથિક બંધ કરે છે. આ રીતે બાકીના ૧૧ ભંગ પણ પૂર્વપક્ષમાં (પ્રશ્ન સૂત્રમાં) કહ્યા પ્રમાણે જ ગ્રહણ કરવા જોઈએ, આ રીતે કુલ ૨૬ ભંગ બનશે, છેલ્લે (૨૬ મે) ત્રિક સગવાળે આ પ્રમાણે છે-“અથવા શ્રી માતા, પુરુષાઋત્તા નgવસ્થતા ' અદકેમાંના કેટલાક જીવો સ્ત્રીપશ્ચાદ્ભૂત હોય, કેટલાક છે પુરૂષ પચાસ્કૃત હોય અને કેટલાક નપુંસક પચ્ચાસ્કૃત હોય, તે તેઓ બધાં પણ ઐયંપથિક કમને બંધ કરે છે. હવે સૂત્રકાર આ એર્યાપથિક કર્મ બંધનની ત્રણે કાળની અપેક્ષાએ પ્રરૂપણ કરે છે
ગૌતમ સ્વામીને પ્રશ્ન–“રં મરેf ધી , વંધ, રસરૂ?” હે ભદન્ત ! આ અપથિક કર્મને બંધ શું ભૂતકાળમાં કોઈ જીવે બાં છે? વર્તમાનકાળમાં તે તેને બાંધે છે અને ભવિષ્યકાળમાં શું તે તેને બાંધશે? આ પ્રમાણે પહેલો ભંગ છે. બીજા સાત ભંગ (વિક૬૫) નીચે પ્રમાણે છે-“બંધી, બંધ, ન વિસરુ” (૨) કેઈ જીવે પહેલાં શું તે કર્મને બંધ બાંધ્યું છે, વર્તમાનમાં શું છે તેને બાંધે છે, ભવિષ્યમાં શું છે તેને નહીં બાંધે ? (૩) “વંધી, ન જંપ, વંદિતા” કે જીવે ભૂતકાળમાં તે કર્મને બંધ બાંધ્યું હોય, વર્તમાનમાં બાંધતે ન હોય અને ભવિષ્યમાં બાંધવાનું હોય એવું બને છે ખરું? (૪) જંપી, જંપ 7 ઈંધિત” કઈ જીવે ભૂતકાળમાં તે કર્મને બંધ બાંધ્યું છે. વર્તમાનમાં બાંધતા નથી અને ભવિષ્યમાં બાંધશે નહીં, એવું બને છે ખરું? (૫) “ વંધી, ન ધંધા, ધિરણશું ભૂતકાળમાં કે ઈ છે તેને બાંધે નથી ? શું વર્તમાનમાં તે તેને બાંધે છે? શું ભવિષ્યમાં તે તેને બાંધશે ? (૬) ર રંધી, બંધ,
ષિરાશું ભૂતકાળમાં તે બંધ કઈ જીવે બાંધ્યો નથી? વર્તમાનમાં શું એજ જીવ તેને બાંધે છે ? અને શું ભવિષ્યમાં તે તેને નહીં બાંધે ?
શ્રી ભગવતી સૂત્ર : ૭