SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ પશ્ચાદ્ભુત હાય, તેા શું તેએ બધાં તે કમના બંધ કરે છે ? (૭) અથવા અવેકામાંના કેટલાક સ્ત્રી-પશ્ચાત્યંત હાય, કેટલાક જીવા પુરુષ-પશ્ચાદ્ભૂત હાય અને કોઇ એક જીવ નપુંસક પશ્ચામૃત હાય, તે શું તેએ બધાં તે કમના બંધ કરે છે ? (૮) થીપરછાજડા ચ, વુત્ત્તિવન્છાદાચ નવું લાવજી પાચ વંયંતિ) અથવા અવેકામાંના કેટલાક જીવા સ્ત્રી-પશ્ચાત્કૃત હોય, કેટલાક જીવા પુરુષ પશ્ચાત્યંત હેાય અને કેટલ્લાક જીવા નપુસક પશ્ચામૃત હાય, તે શું તે બધાં ઐર્યાપથિક કર્યાંના બંધ કરે છે ? ( एवं एए छव्वीसं भंगा भाणियव्वा जाव - उदहु इत्यी पच्छाकडा व પુસિવછાડા ચ, નવુ'લાપછાડા ચ, વધતિ) આ પ્રમાણે ત્રિક સયેાગથી ખનતા ઉપર્યુક્ત આઠ ભંગ ( વિકલ્પ ) ખીજા ભંગા સાથે મેળવવાથી કુલ ૨૬ ભંગ અને છે. આ રીતે જે છેલ્લે ભંગ બને છે તે નીચે પ્રમાણે સમજવે. “ અવેદકામાં કેટલાક જીવે સ્ત્રી-પશ્ચાદ્ભુત હાય, કેટલાક જીવેા પુરુષ પશ્ચાદ્ભુત હાય અને કેટલાક જીવેા નપુંસક પશ્ચાદ્ભુત હાય, તેા શુ તે બધાં ઐર્યાપથિક કના ખધ કરે છે ? 66 66 હવે ગૌતમ સ્વામીના પ્રશ્નોના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “ નોંયમા ! '' હું. ગૌતમ ! ( ત્યાપછાડે ત્રિ વધરૂ ) (૧) જે આવેદક જીવ સ્ત્રી–પશ્ચાત્યંત હાય છે તે પણ ઐર્યાપથિક કના 'ધ કરે છે. (૨) પુસિપન્ના વિ વધરૂ) પુરુષ પશ્ચાત્કૃત જીવ પણ અય્યપથિક કર્મનેા બ"ધ કહે છે(૩) ‘નવુ’સવછારો વિ =ધ'' નપુંસક પશ્ચાત્કૃત જીવ પણ ઐર્યોપથિક કર્મના અધ કરે છે. (૪) “ રૂપી વઢ્ઢાકા વિવધતિ ” સ્ત્રી–પશ્ચાત્કૃત અવેદક જીવે પણ આ ઐર્યોપથિક કમને બંધ કરે છે. (૫) પુસિ વચ્છાદા वि बंधति " પુરુષ પશ્ચાદ્ભુત અવેદક જીવે પણ ઐય્યપથિક કર્મોના બધ કરે છે. (૬) નપુણ પછાડા વિપત્તિ ” નપુસક પશ્ચાદ્ભુત વેદક જીવા પણ ઐય્યપથિક ખંધ કરે છે. (૭) अहवा - इत्थी पच्छाकडेो य, पुरिस પચ્છાયા ચોપર્’જે આવેદક જીવ સ્ત્રી-પશ્ચાત્યંત હોય છે તથા પુરુષ પશ્ચાદ્ભુત હાય છે, તે પણ ઐોપથિક ક`ના અધ કરે છે. “ પૂર્વં પણ ચેવ ઇગ્ગીર્સ મા માળિયના '' આ પ્રમાણે એજ ૨૬ વિકલ્પા કહેવા જોઈએ. जाव अहवा इत्थी पच्छोकडा य, परिसपुच्छाकडा य, नपुंसगपच्छाહ્રદાય વધતિ ” આ સૂત્રમાં આવતા ‘નાવ ’ ( ચાવત ) પદથી નીચેના ભ`ગે ગ્રહણ કરવામાં આવ્યા છે. (૮) કેટલાક સ્ત્રી-પચાકૃત હોય અને કેાઈ એક પુરુષ પશ્ચાત્કૃત હોય એવાં અવેક જીવા પણ ઐય્યપથિક કના બંધ કરે છે. (૯) અથવા કોઇ એક સ્ત્રી-પશ્ર્ચાત્કૃત હોય અને કેટલાક પુરુષ પશ્ચાદ્ભુત હાય એવાં અવેઢક જીવા પણ ઐ[પથિક કા બંધ કરે છે. (૧૦) અથવા કેટલાક સ્ક્રીપશ્ચાદ્ભુત હૈાય અને કેટલાક પુરુષ પશ્ચાત્યંત હાય એવા જીવા પણ ઐય્યપથિક કના બંધ કરે છે. (૧૧) અથવા કોઇ એક સ્ત્રીપશ્ચાત્કૃત જીવ હાય અને કાઈ એક નપુ ́સક પશ્ચાત્કૃત જીવ હાય, તેા તે પણ ઐર્ષ્યા શ્રી ભગવતી સૂત્ર : ૭ 6. ૧૯
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy