________________
સ્કૃત છે, આ બન્ને પ્રકારના અનેક જીવો શું ઐર્યાપથિક કર્મને બંધ કરે છે? (૩) અથવા કેટલાક સ્ત્રી-પશ્ચાસ્કૃત અદક જીવ અને કેઈ એક પુરુષ પશ્ચાત્કૃત અનેક જીવ શું ઐર્યાપથિક કર્મને બંધ કરે છે? (૪) અથવા કેટલાક અવેદક સ્ત્રી-પશ્ચાત્કૃત છે અને કેટલાક અદક પુરુષપશ્ચાદ્ભૂત જીવો શું ઐર્યાપથિક કમને બંધ કરે છે ? (૫)“વહાદુ–સ્થી છાણ ૧, પપુરા પછીજો ૨ રંધરૂ” અથવા શું કઈ એક અદક પુરુષ-પશ્ચાદ્ભૂત જીવ અને કેઈ એક અવેદક નપુંસક પશ્ચાદ્ભૂત જીવ ઐર્યાપથિક કમેને બંધ કરે છે ? (૬) અથવા એક અદક સ્ત્રી-પશ્ચાદ્ભૂત જીવ અને કેટલાક નપુંસક પશ્ચાસ્કૃત જ શું ઐર્યાપથિક કર્મને બંધ કરે છે ? (૭) અથવા શું કેટલાક અવેદક સ્ત્રીપશ્ચાદ્ભૂત છે અને એક નપુંસક પશ્ચાદ્ભૂત જીવ ઐર્યાપથિક કર્મને બંધ કરે છે? (૮) અથવા અનેક અવેદક સ્ત્રીપશ્ચાત્કૃત છે અને અનેક અદક નપુંસક પશ્ચાદ્ભૂત શું ઐર્યાપથિક બંધ બાંધે છે? (૯) ૩-grra પ્રવાહો , નપુંસાપાતો વંધરૂ) અથવા પુરુષ-પશ્ચાદ્ભુત હોય એ એક અદક જીવ અને નપુંસક–પશ્ચાત્કૃત હોય એ એક જીર શું ઐર્યા પથિક કર્મ બાંધે છે ? (૧૦) અથવા પુરુષ -પશ્ચાદ્ભૂત હોય એ એક અવેદક જીવ અને નપુંસક–પશ્ચાસ્કૃત હેય એવા અનેક અવેદક જીવ શું પથિક કર્મનો બંધ કરે છે? (૧૧) અથવા પુરુષ પશ્ચાદ્ભૂત હોય એવા અનેક અવેદક
છો અને નપુંસક પશ્ચાદ્ભુત હોય એ એક અદક જીવ શું અર્યાપથિક કર્મ બાંધે છે ? (૧૨) અથવા પુરુષ-પશ્ચાદ્ભૂત હોય એવાં અનેક અવેદક જ અને નપુંસક પશ્ચાદ્ભૂત હોય એવા અનેક અવેદક જે પથિક કર્મ બાંધે છે? આ રીતે એકત્વ અને મહત્વની અપેક્ષાએ દ્વિકના સંયોગથી ઉપર મુજબ ૧૨ ભંગ ( વિકલ્પ ) બને છે.
ત્રિક સાગથી જે આઠ વિકલ્પ બને છે તે નીચે પ્રમાણે છે—
(१) उदाहु-इत्थी पच्छाकडो य, पुरिसपच्छाकडो य, नपुसगपच्छाकडो य માળિય) અથવા જે અવેદક જીવ સ્ત્રીપશ્ચાદ્ભૂત છે, પુરુષ-પશ્ચાત્કૃત છે અને નપુંસક પશ્ચાકૃત છે, તે શું ઐર્યા પથિક કર્મને બંધ કરે છે? (૨) અથવા એક સ્ત્રી-પશ્ચાત્કૃત અદક જીવ, એક પુરુષ-પશ્ચાત્કૃત વેદક જીવ અને અનેક નપુંસક પશ્ચાદ્ભૂત અવેદક છે શું તે કર્મને બંધ કરે છે ? (૩) અથવા અદકે મને કોઈ એક જીવ સ્ત્રી-પશ્ચાદ્ભૂત હોય, કેટલાક ઇ પુરુષ-પશ્ચાકત હોય, અને કઈ એક જીવ નપુંસક પશ્ચાદ્ભૂત હોય, તે શું તેઓ બધાં ઐર્યાપથિક કર્મને બંધ કરે છે? (૪) અથવા અદકે માંને કેઈ એક જીવ સ્ત્રી-પશ્ચાદ્ભૂત હોય, કેટલાક જીવો પુરુષ-પશ્ચાદ્ભુત હોય અને કેટલાક એવો સ્ત્રી-પશ્ચાદ્ભૂત હોય તો શું તેઓ બધાં ઐર્યાપથિક કમને બંધ કરે છે? (૫) અથવા અવેદકોમાંના કેટલાક છે સ્ત્રી-પશ્ચાદ્ભૂત હેય, કોઈ એક જીવ પુરુષ-પશ્ચાદ્ભૂત હોય અને કેઈ એક જીવ નપુંસક પશ્ચાકૃત હોય, તે શું તેઓ બધાં તે કમને બંધ કરે છે ? (૬) અથવા અવેદમાંના કેટલાક જીવે સ્ત્રી-પશ્ચાદ્ભૂત હોય, કેઈ એક પુરુષ પશ્ચાદ્ભૂત હોય અને કેટલાક નપુંસક
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૮