________________
મનુષ્ય પ્રતિપદ્યમાનક હોય છે તેઓ ઐર્યાપથિક કર્મબંધના પ્રથમ સમય હોય છે, તેથી તેમનામાં વિરહની સંભાવના હોવાથી એક આદિને સદ્દભાવ રહે છે. તે કારણે (તથમાના ) ઈત્યાદિ દ્વારા સૂત્રકારે બે વિકલ્પ કહ્યા છે,
હવે ગૌતમસ્વામી અપગતવેદનાવાળા (વેદ રહિત) ઐર્યાપથિક કર્મ બંધની અપેક્ષાએ સ્ત્રીત્વ આદિ ભૂતભાવને અનુલક્ષીને મહાવીર પ્રભુને નીચે પ્રમાણે પ્રશ્ન પૂછે છે- કાળું મંતે ! વાયવેરો વા વંધરુ, જા
ત્તિ) હે ભદન્ત ! જે વેદરહિત એક જીવ ઐર્યાપથિક કર્મ બાંધતે હોય અથવા દરહિત અનેક છ ઐર્યાપથિક કર્મ બાંધતા હોય, તે (તે મરે ! ફ્રિ પુથી પછાણો વંધરૂ ) (૧) હે ભદન્ત ! શું આપશ્ચાત્કૃત અદક જીવ
ર્યાપથિક કર્મને બંધ કરે છે? ( જે જીવે સ્ત્રીત્વને અતીતકાળમાં અનુભવ કરી લીધું હોય એવા ભૂતપૂર્વ સ્ત્રીત્વ વેદક જીવને સ્ત્રી પશ્ચાદ્ભુત કહે છે, (૨) (પુરવારો ) કે શું પુરુષ પશ્ચાદ્ભુત અદક જીવ ઐયપથિક કમને બંધ કરે છે? (જે જીવે સ્ત્રીત્વને અતીતકાળમાં અનુભવ કરી લીધે હોય એવા ભૂતપૂર્વ સ્ત્રીત્વવેદક જીવને સ્ત્રી-પશ્ચાદ્ભુત કહે છે.) (૨) “સિપાહે વ ધરૂ” શું પુરુષ-પશ્ચાસ્કૃત અદક જીવ ઐર્યાપથિક કમને બંધ કરે છે? (ભૂતપૂર્વ પુરુષવ વેદક જીવને પુરુષ પશ્ચાત્કૃત કહે છે.) (૩) (નપુરા છાણ વંધરૂ ) (૩) કે શું નપુંસકપશ્ચાત અદક જીવ ઐર્યાપથિક કમને બંધ કરે છે. (જે જીવે પૂર્વે નપુંસક વેદનું વેદન કર્યું હોય એવા જીવને નપુંસક પશ્ચાદ્ભુત કહે છે.) અહીં એવું સમજવું જોઈએ કે એક એકના યોગથી એકત્વ અને બહત્વની અપેક્ષાએ ૬ વિકલ થાય છે, તથા કિના યેગથી એકત્ર અને બહુવની અપેક્ષાએ ૧૨ વિકલ્પ થાય છે અને ત્રિકના યોગથી એકત્વ અને બહત્વની અપેક્ષાએ ૮ વિકલ્પ થાય છે. આ રીતે કુલ ૨૬ વિકલ્પ થાય છે. તેમાંના ત્રણ વિકપ તે ઉપર કહેવામાં આવી ચુક્યા છે. બાકીના ૨૩ વિકલ્પ અનુક્રમે આ પ્રમાણે છે –
(૪) “ફથી પછાત વંધંતિ” અથવા શું સ્ત્રી-પશ્ચાત અવેદક જ ઐર્યાપથિક કમને બંધ કરે છે ? (૫) “પુરિનરીંદા વંતિ” અથવા શું પુરુષપશ્ચાદ્ભૂત અવેદક જી ઐર્યાપથિક કર્મને બંધ કરે છે? (૨) “ gTTEE8ાજા વંતિ ” અથવા શું નપુસક–પશ્ચાદ્ભૂત અવેદક જીવે
પથિક કર્મને બંધ કરે છે? આ રીતે એક એકના યોગથી આ ૬ વિકલ્પ કહેવામાં આવ્યા છે. હવે દ્વિકના પેગથી એકત્વ અને બહત્વની અપેક્ષાએ જે ૧૨ વિકલ્પ બને છે તે નીચે પ્રમાણે સમજવા
(૧) “કાદુ રૂચીઝા જ કુરિવાજો ઘરૂ” અથવા કઈ એક અદક સ્ત્રી–પશ્ચાદ્ભૂત જીવ અને કેઈ એક અવેદક પુરુષ-પશ્ચાદ્ભૂત જીવ શું એર્યાપથિક કર્મને બંધ કરે છે ? એટલે કે પહેલાં જેણે સ્ત્રીવેદનું વેદન કર્યું હોય એ એક જીવ તથા જેણે પુરુષ-વેદનું પૂર્વે વેદન કર્યું હોય
એ એક જીવ, એ બને અવેદક જીવ શું ઐર્યાપથિક કમને બંધ કરે છે? (૨) અથવા અવેદક સ્ત્રી-પશ્ચાદ્ભૂત જીવ તથા કેટલાક અનેક પુરુષ-પશ્ચા
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૭