________________
(૪) ( અવા-મનુષ્કા ચ મનુસ્લીમો ચ વંતિ ) અથવા અનેક મનુષ્ય અને અનેક મનુષ્ય સ્ત્રીએ અય્યપથિક કર્મોના બંધ કરે છે. તેમનામાં પુલ્લિગતા અને શ્રીલિંગતા પાતપેાતાના લિંગાની અપેક્ષાએ સમજવી જોઇએ, વેદની અપેક્ષાએ સમજવી નહીં કારણ કે તેઓ ક્ષીણુ અને ઉપશાન્તવેદવાળા હોય છે.
હવે ગૌતમસ્વામી વેદની અપેક્ષાએ ઐયોપથિક કના બંધ વિષે આ પ્રમાણે પૂછે છે ( સં અંતે ! જિંથી ગંધ, પુરિો કંધર, નપુલો ગંધર) હું ભદન્ત ! શું આ અય્યપથિક કમ ખાંધે છે ? કે પુરૂષ ખાંધે છે? કે નપુંસક ખાંધે છે ? ( શ્થીઓ વંયંત્તિ, પુસા યતિ નપુસા ચંપત્તિ) આવા શું" ઐય્યપથિક કમ સ્ત્રીએ ખાંધે છે, કે પુરુષા ખાંધે છે, કે નપુસકે ખાંધે છે ? અથવા શુ' ( નો થી, નો પુરિસો, તો નવું લગો વધરૂ ) ના...સ્ત્રી, ના પુરુષ, ના નપુસક-એટલે કે સિદ્ધ ખાંધે છે? અહી વેદને અનુલક્ષીને ઉપર પ્રમાણે સાત પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. તે સાત પ્રશ્નોમાંથી પહેલાં છ પ્રશ્નો દ્વારા વેઢવાળા જીવાના ઐય્યપથિક કમ ખંધ વિષે પ્રશ્ન પૂછયા છે અને (નો દૂલ્હી) આદિ રૂપ સાતમે પ્રશ્ન અવેદક જીવના અય્યપથિક કમ અંધ વિષે પૂછવામાં આન્યા છે. શરૂઆતના વેદવિષયક ૬ પ્રશ્નોના ઉત્તર નિષેધાત્મક (નકારવાચક) છે અને સાતમા પ્રશ્નના ઉત્તર સ્વીકારાત્મક ( હકારવાચક ) છે. એજ વાત સૂત્રકાર મહાવીર પ્રભુના ઉત્તર દ્વારા નીચે પ્રમાણે પ્રકટ કરે છે-(નોયમા ! ) હું ગૌતમ! ( નો થી થંપર્, નો પુરિો કંધર, જ્ઞાન નો નપુસા યંત્ર્યત્તિ) ઐયોપથિક ક્રમ ના અંધ શ્રી ( સ્ત્રીત્વ વેઠક જીવ) મધતી નથી, પુરુષ (પુરું. ષત્વ વૈદક જીવ) માંધતા નથી, નપુંસક ( નપુ′સકત્વ વેદક જીવ ) માંધતા નથી, સ્ત્રીત્વ વેઠક જીવા ખાંધતા નથી, પુરુષત્વ વૈદક જીવા આંધતા નથી અને નપુંસકત્વ વેદક જીવા પણ માંધતા નથી, પરન્તુ (પુન્નત્તિના વડુચ અવાયવેના ચંપત્તિ) પૂર્વપ્રતિપન્ન મનુષ્યની અપેક્ષાએ અપગત વેઢવાળા ( આવેદક-વેદરહિત ) જીવા જ અપથિક કરના ખંધ કરે છે. તથા ( જી. યજ્ઞમાગણ વદુત્વ બળવો યા ધર્, અવળચવેલા વા વંશત્તિ) પ્રતિપદ્યમાનની ) અપેક્ષાએ અપગત વેદવાળા (વેદરહિત) મનુષ્ય અથવા અપગત વેઢ વાળા મનુષ્ય. ઐયોપથિક કર્મીના અધ કરે છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-(ો શ્રી, તો પુરુષ, તો નવું સજ્જ ) એવું જે પૂર્વપક્ષ સ`ખ'ધી સાતમુ પદ છે-તેમાં સમાવિષ્ટ વેદોમાં-પૂર્વીપ્રતિપન્નક, એ અને પ્રકારના મનુષ્યે હોય છે, તેમાંના જે પૂર્વપ્રતિપન્નક મનુષ્યેા છે તેઓ એર્યાપથિક કમ બંધના એ ત્રણ આદિ સમયવર્તી હાવાના કારણે સદા અનેક હાય છે તે કારણે (પૂર્વત્રસિપન્નાર્ ) ઇત્યાદિ દ્વારા એક જ વિકલ્પ સૂત્રકારે કહ્યો છે. પરન્તુ જે
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૬