SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રમ નારક જીવ ખાંધતા નથી, તિય ચ ચેાનિક જીવ પણ માંધતા નથી, તિયચ ચાનિક સ્ત્રી પણ ખાંધતી નથી, ( નો ધ્રુવો વધ, નો ફૈવી ધર્) દેવ પણ માંધતા નથી અને દેવી પણ ખાંધતી નથી. પરન્તુ ( પુઘ્નત્તિ ક્ષેત્ પુખ્ત મનુÆા ચ મનુથ્વીત્રો ચ યધરૂ) પૂ`પ્રતિપન્નકની અપેક્ષાએ મનુષ્ય અને મનુષ્ય સ્રીએ ઐયોપથિક કના બંધ ખાંધે છે તેનું તાત્પર્ય નીચે પ્રમાણે છે— જેમણે પહેલાં ઐય્યપથિક કના બંધ કર્યો હાય છે, તેમને પૂ`પ્રતિપન્નક કહે છે. એવાં તે જીવ ઐ*પથિક કર્મબંધના દ્વિતીય, તૃતીય આદિ સમયવતી ડાય છે એવાં અનેક મનુષ્યા અને અનેક સ્ત્રીએ હેાય છે, કારણ કે બન્ને પ્રકારના કેવલી હુમેશા હોય છે. ઐયોપથિક કના ખÜક વીતરાગ ઉપશાન્ત માહ, ક્ષીણુ માહ અને સયેાગ કેવલી, એ ણુસ્થાનામાં રહેનારા જીવે હાય છે. મનુષ્ય જ એર્યોપથિક કરેંના અધ કરે છે. ખીજા' જીવે તે કર્મોના બંધ ફરતા નથી, એ અભિપ્રાયની અપેક્ષાએ જ સૂત્રકારે કહ્યું છે કે-( મન્ના ચ મનુસ્લીમો ચ ) “ મનુષ્યા અને મનુષ્ય સ્ત્રીએ જ ઐયોપથિક કમ ખાંધે છે. ܕܙ '' હવે સૂત્રકાર પ્રતિપદ્યમાનની અપેક્ષાએ નીચે પ્રમાણે કહે છે ( વિજ્ઞ માળ પત્તુર મનુશ્ત્રો વા વધરૂ ) (૧) પ્રતિપદ્યમાન જીવાની અપેક્ષાએ અય્યપથિક કના ખધ મનુષ્ય કરે છે. ઐોપથિક કધના પ્રથમ સમયમાં જે વર્તીમાન ( મેાજૂદ ) હાય-એટલે કે વીતરાગ અવસ્થાની પ્રાપ્તિના પ્રથમ સમ યમાં જે મેાજુઢ હાય-એવાં મનુષ્યને પ્રતિપદ્યમાનક કહે છે. તેમના વિરહ સંભવિત હાવાથી એક સમયમાં એક મનુષ્ય અને અનેક મનુષ્યના એક એકના ચાગમાં એકત્વ અને અહુત્વની અપેક્ષાએ ચાર વિકલ્પ બને છે તથા દ્વિક સચેાગથી પણ ચાર વિકલ્પ બને છે. આ રીતે કુલ આઠ વિકલ્પ નીચે પ્રમાણે અને છે— (૧) પ્રતિપદ્યમાનની અપેક્ષાએ મનુષ્ય ( એક વચનમાં) ઐયોપથિક કર્મીના ખધ કરે છે. (૨) “ મનુસી ના વધરૂ ' પ્રતિપદ્યમાનની અપેક્ષાએ એક મનુષ્ય સ્ત્રી ઐય્યપથિક કના બંધ કરે છે. (૩) “મણુસા વાચોંધત્તિ ’ અનેક મનુષ્યે ઐય્યપથિક કર્યંના ખંધ કરે છે. (૪) “ મનુલ્લો અથવા અનેક મનુષ્ય શ્રી ઐય્યપથિક કર્યાંના ખંધ કરે છે એજ પ્રમાણે એક મનુષ્ય અને અનેક મનુષ્યા, એક મનુષ્ય અને અનેક મનુષ્ય સ્ત્રીએ પ્રતિ પદ્યમાનની અપેક્ષાએ ઐય્યપથિક કના બંધ કરે છે. આ ચાર વિકલ્પ એક એકના એકત્વ અને ખડુત્વની દૃષ્ટિએ કહેવામાં આવ્યા છે હવે દ્વિકના યાગથી જે ચાર વિકલ્પે બને છે તે નીચે પ્રમાણે સમજવા-“ મા મનુäો ચ મળ્યુ. સ્ત્રીય વષર્ ” અથવા એક મનુષ્ય અને એક મનુષ્ય શ્રી ઐયોપથિક કમ ના અથ કરે છે. (૨) બા મનુસ્સો ચ મનુલોત્રો ચ પતિ ” અથવા એક મનુષ્ય અને અનેક મનુષ્ય સ્રીએ ઐયોપથિક કા બધ કરે છે. (૩) ગા મનુલ્લા ચ મનુલો ચ ધત્તિ ” અથવા અનેક મનુષ્ય અને એક સ્ત્રી એર્યાં. પથિક ફમના અંધ કરે છે. ,, वा (6 શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૫
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy