________________
સર્વથી દેશને બંધ કરે છે કે સર્વથી સર્વને બંધ કરે છે? (ઘોડમ!) હે ગૌતમ ! (જો જે રેવં વંધ, જો પદ રંધ, જો સરળ
ધડુ, સાં સર્વ સંધ ) જીવ દેશથી દેશને બંધ કરતા નથી, દેશથી સર્વને બંધ પણ કરતું નથી, સર્વથી દેશને બંધ પણ કરતું નથી, પરંતુ સર્વથી સર્વનો બંધ કરે છે.
ટીકાર્થઆરાધક જીવ અશુભ્ર કર્મને ક્ષય કરે છે અને શુભ કર્મને બંધ કરે છે. આ સંબંધને અનુલક્ષીને સૂત્રકારે અહીં બંધના વિષે પ્રરૂપણું કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે – ( ઋવિળ મરે! ધે વળત્તે?) હે ભદન્ત ! બંધ કેટલા પ્રકારના કહ્યા છે? (દ્રવ્યબંધ અને ભાવબંધની અપેક્ષાએ બંધ બે પ્રકારના કહ્યા છે. નિગડ (બેટી) આદિ વડે જે બંધ બાંધવામાં આવે છે તેને દ્રવ્યબંધ કહે છે. રાગાદિથી કને જે બંધ બંધાય છે તેને ભાવબંધ કહે છે. અહીં ગૌતમ સ્વામીએ ભાવબંધની અપેક્ષાએ ઉપરને પ્રશ્ન પૂછે છે એમ સમજવું, કારણ કે આ પ્રકરણમાં ભાવબંધને અધિકાર જ ચાલી રહ્યો છે.)
મહાવીર પ્રભુને ઉત્તર(જોયા! સુવિષે જે પળ-સંજ્ઞા) હે ગૌતમ ! બંધના નીચે પ્રમાણે બે પ્રકાર કહ્યા છે-( ફરિયાવ િચ ધેય, 's દારૂ ) અર્યા પથિક બંધ અને (૨) સાંપરાવિક બંધ.
“ઈર્યો” એટલે ગમન. તેનાથી યુક્ત જે માગે તેને ઈર્યાપથ કહે છે. તે ઈર્યાપથમાં જે બંધ થાય છે તેનું નામ ચર્યાપથિક બંધ છે. આ તે માત્ર
પથની વ્યુત્પત્તિ જ છે, પણ અહીં તેને આ પ્રમાણે અર્થ સમજવો– એયપથિક પ્રવૃત્તિ રોગ નિમિત્તે જ થાય છે. તેથી શનિમિત્તક જે બંધ હોય છે તેને અર્યાપથિક બંધ કહે છે. આ બંધ સાતવેદનીય કર્મબંધ રૂપ હોય છે. અને તે ૧૧ માં, ૧૨ માં અને ૧૩ માં ગુણસ્થાનમાં થાય છે. કારણ કે તે ગુણસ્થાનમાં એક વેદનીય કર્મને જ બંધ હોય છે. જેના દ્વારા જીવ સંસારમાં ભ્રમણ કરે છે તેનું નામ સંપરાય છે. કષાય એવાં સંપરાય રૂપ હોય છે. તે કષાયને સદુભાવ હોય ત્યારે જે કર્મ બંધાય છે તેનું નામ સાંપરાયિક કર્મ છે. તે કર્મના બંધને સાંપરાયિક બંધ કહે છે. આ સાપરયિક બંધનું કારણ કષાયને માનવામાં આવે છે અને સમસ્ત અવીતરાગ ગુણસ્થાનવાળા જેમાં આ બંધને સદૂભાવ માનવામાં આવે છે
ગૌતમ સ્વામીને પ્રશ્ન-( ફુરિયાફિયં ઈ મેતે ! દH $ નેરો વંધ?) હે ભદન્ત ! શું નારક જીવ એર્યાપથિક કર્મ બાંધે છે ? (તિરિક્ષનોળી રંધરૂ ) તે તિય ચ નીવાળો જીવ બાંધે છે ? (તિવિજિળી વંધ) કે તિર્યંચ જેનિક સ્ત્રી (તિય ચિણી) બાંધે છે ? (મgો રંધ) કે મનુષ્ય બાંધે છે ? (અgeણી જંધ) કે મનુષ્ય સ્ત્રી બાંધે છે? (વો ઘg) કે દેવ બાંધે છે? “સેવી સંઘ” કે દેવી બાંધે છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“જોયા” હે ગૌતમ ! (નો ને , નોતિરિવહૂનોળિગો રંધા, નોતિરિઝોગિળી વંg) આ અર્યાપથિક
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૪