________________
પહેલાં તેને બાંધ્યું છે, વર્તમાનમાં એજ જીવ તેને બાંધે છે અને એજ એક જીવ તેને બાંધશે નહીં. (gવં વેવ ) આ પ્રમાણે પૂર્વોક્ત સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું એટલે કે “કેઈ એક જીવે ભૂતકાળમાં અર્યાપથિક કર્મ બાંધ્યું નથી, વર્તમાનમાં એજ જીવ તેને બાંધતું નથી અને ભવિષ્યમાં એજ જીવ તેને બાંધશે નહીં” આ સૂત્રપાઠ સુધીનું કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. (નારિવં પદુર કલ્યાણ વંધી, વંધ, રંધરૂ–પર્વ વાવ ગથે વંધી, ગંધરૂ, વંfધa૬) ગ્રહણાકર્ષની અપેક્ષાએ (એકજ ભવના ચર્યાપથિક કર્મપુદ્ગલેને ગ્રહણ કરવા તેનું નામ ગ્રહણકર્ષ છે) કોઈ એક જીવે તે અર્યાપથિક કમ પહેલાં બાંધ્યું હોય છે, વર્તમાનમાં એજ એક જીવ તેને બાંધે છે અને ભવિષ્યમાં પણ એજ એક જીવ તેને બાંધશે. એજ પ્રમાણે “કઈ એક જીવે તેને બાંધ્યું નથી, એજ જીવ તેને બાંધે છે અને બાંધશે. છે અહીં સુધીનું કથન આગળના કથન મુજબ સમજવું. (જો ને ર થી વંધ, ન વિણ) પરંતુ અહીં આ ભંગ લાગુ પડતું નથી-“બાંધ્યું નથી બાંધે છે, બાંધશે નહીં” (થેના 7 વંધી, ગંધ, ) કેઈ એક જીવે પહેલા તે ઐયપથિક કર્મ બાંધ્યું નથી, એજ એક જીવ વર્તમાનમાં તેને બાંધતે નથી અને એ જ એક જીવ ભવિષ્યમાં તેને બાંધશે નહીં. (त भते ! किं साइयं सपज्जवसियं बधइ, साइयं अपज्जवसियं बधई, अणा. ચં તત્તના િવંધ, ગળાફાં વાવણથં વંધ?) હે ભદન્ત ! તે એર્યા. પથિક કમને બંધ સાદિ સપર્યવસિત હોય છે ? કે સાદિ અપર્યાવસિત હોય છે ? કે અનાદિ સપર્યવસિત હોય છે? કે અનાદિ અપર્યવસિત હોય છે ? ( ચમr!) હે ગૌતમ ! (સાફ સપજ્ઞાતિ ધરૂ, નો સારૂ કાકા वसिय बधइ, णो अणाइय सपज्जवसिय बधइ. णो अणाइयं अपज्जवसिय' વંધ૬) આ ઐર્યાપથિક કર્મને બંધ સાદિ સપર્ય વસિત હોય છે, સાદિ અપર્ય. વસિત હોતે નથી, અનાદિ સપર્યવસિત હોતો નથી અને અનાદિ અપવસિત પણ હેત નથી.
(त भते ! कि देसेण देसं बधइ, देसेण सव्वं बधइ, सव्वेण देसं बधइ, વેબ સર્વ વધ?) ભદન્ત ! જીવ જે આ અપથિક કર્મને બંધ કરે છે, તે શું દેશથી દેશને બંધ કરે છે ? કે દેશથી સર્વને બંધ કરે છે કે
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૩