________________
મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમ” હે ગૌતમ! (માછિયા, નિ. डिल्लियाए, अलियवयणेण, कूडतुलकूडमाणेण', तिरिक्खजोणियकम्मा सरीर जाव જયોગ ) પરવચનરૂપ બુદ્ધિમત્તાથી, પરની પંચના કરવાની ચેષ્ટાથી એક માયા (કપટ) ને છુપાવવા માટે અને બીજી માયા (કપટ) ના આચરણરૂપ ગૂઢ માયાચારીથી, અસત્ય વચનથી, ખેટાં તેલ માપ કરવાથી અને તિર્યચનિકાયુષ્ક કાર્પણ શરીર પ્રેગ નામક કર્મના ઉદયથી જીવ તિર્યચનિકાયુષ્ક કાર્મણ શરીર પ્રયોગને બંધ કરે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન “મજુતા૩માં પુછા” હે ભદન્ત ! મનુષ્યાયુષ્ક કાર્મણ શરીર પ્રગબંધ કયા કમના ઉદયથી થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! ” હે ગૌતમ ! (પારૂમચાણ, પશુविणीययाए, साणुकोसयाए, अमच्छरियाए मणुस्साउय कम्मा जाव पोगबधे) સરળ સવભાવવાળા હોવાથી–અન્ય જીને સંતાપ નહીં આપવાના સ્વભાવથી. વિનીત સ્વભાવના હેવાથી, દયાળુ હોવાથી, મત્સરભાવથી રહિત હોવાથી (બીજાના ગુણોને સહન ન કરવા તેનું નામ મત્સરતા છે અને મત્સરતાથી રહિત હોવું તેનું નામ અમસૂરતા છે), અને મનુષ્યાયુષ્ક કામણ શરીર પ્રયોગ રૂપ કર્મના ઉદયથી જીવ મનુષ્યાયુષ્ક કામણ શરીર પ્રયોગને બંધ કરે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-(રેવાર્થ સરદgો પુછા) હે ભદન્ત ! દેવાયુષ્ક કામણ શરીર પ્રગબંધ કયા કર્મના ઉદયથી થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“ મા!” હે ગૌતમ! (arat, संजमा जमेणं पालतवोकम्मेणं, भकामनिरजराए, देवाउयकन्मा सरीर जावं cuો ) રાગ (આસક્તિ) યુક્ત સંયમને સરાગ સંયમ કહે છે. એવા સરાગ સંયમથી (કષાયયુક્ત સંયમથી), સંયમ સંયમથી (દેશવિરતિ રૂપ ચારિત્રથી), બાલતપથી (અજ્ઞાનમૂલ તપથી), અકામ નિજેરાથી (ઈચ્છા વિના સુધાદિકે સહન કરવાથી) અને દેવાયુષ્ક કાર્મણ શરીર પ્રયોગ નામક ઉદયથી જીવ દેવાયુષ્ક કામણ શરીર પ્રગને બંધ કરે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન—(કુમનામ વર્મા પુછા) હે ભદન્ત! દેવગત્યાદિરૂપ શુભનામ કામણ શરીર પ્રયોગ બંધ ક્યા કર્મના ઉદયથી થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“જો મા !” હે ગૌતમ ! (શાયરનુચચાણ, भावुज्जुययाए, भासुज्जुययाए, अविसंवायणजोगेणं सुभनाम कम्मा सरीर जाव
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૪૧