________________
કારણથી અસાતા વેદનીય કામણ શરીર પ્રયોગને બંધ થાય છે. આ કારણે સાતમાં શતકના છઠ્ઠા દુઃષમ નામના ઉદ્દેશકમાં પ્રકટ કરવામાં આવ્યાં છે. જેવાં કે પરને દુઃખ દેવાથી, અન્ય જીવમાં શોક ઉત્પન્ન કરવાથી, યાવત્ “જ્ઞાનરવા, તેપનરચા, વદનતા, પિતાનતા” તેમને રિબાવવાથી, લાકડી આદિ વડે મારવાથી, અને પીડાદિ બાહા કારણથી તથા અંતરંગ કારણરૂપ અસાતા વેદનીય કામણ શરીર પ્રયોગ નામક કર્મના ઉદયથી જીવ અસાતા વેદનીય કામણ શરીર પ્રગને બંધ કરે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન–“મોખિન્ન માં શરીરqકો પુછા” હે ભદન્ત ! મોહનીય કાર્માણ શરીર પ્રયોગને બંધ જીવ ક્યા કારણે કરે છે?
ઉત્તર-( તિવોચા, તિવમાચાર; તિવમાચાપ, તિવ્યોમાણ, તિવ હિંસામોનિન્ના) હે ગૌતમ ! તીવ્ર કોધથી (કષાય ચારિત્ર મોહનીયથી) અતિશય અભિમાનથી, અતિશય મેહથી, અત્યન્ત લેભથી, તીવ્ર દર્શન મોહનીયથી (અત્યન્ત મિથ્યાત્વથી), (વિવારિત્તમોનિથાઇ ) તીવ્ર ચારિત્ર મેહનીયથી અને (રોળિકા મા સરીર જ્ઞાવવોri) મેહનીય કાર્મણ શરીર પ્રયોગ નામક કર્મના ઉદયથી જીવ મેહનીય કાર્મણ શરીર પ્રયોગને બંધ કરે છે. અહીં “તિ વારિત્તરોળિકના” તીવ્ર ચાત્રિ મોહનીયરૂપ જે કષાય મેહનીય છે તેના કરતાં ભિન્ન કષાયરૂપ ચારિત્ર મેહનીય ગ્રહણ કરવામાં આવેલ છે. આ કથનનું તાત્પર્ય એ છે કે ચારિત્ર મોહનીયન કષાય ચારિત્ર મોહનીય અને અકષાય ચારિત્ર મોહનીય, આ બે ભેદ છે. તેમાંના પહેલા ભેદનું કથન તે સૂત્રકારે તિવો ” આદિ પદ દ્વારા પ્રકટ કરી જ દીધું છે. હવે રહ્યું અકષાય ચારિત્ર મેહનીય. “તિવારિત મોહળિ નાણ” આ પદ દ્વારા તેનું કથન પણ કરવામાં આવ્યું છે.
આ રીતે તીવ્ર ક્રોધાદિકથી, તીવ્ર મિથ્યાત્વથી અને અકષાય ચારિત્ર મોહનીયથી અને મેહનીય કાર્માણ શરીર પ્રયાગરૂપ કર્મના ઉદયથી આ જીવ મોહનીય કામણ શરીર પ્રયોગને બંધ કરે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન–(નૈયાવચHigોનપે મંતે ! પુછા) હે ભદન્ત! નરયિક આયુષ્ક કર્મણ શરીર પ્રગબંધ કયા કર્મના ઉદયથી થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“ મા!” હે ગૌતમ ! (કામયાણ, માઉરિયા, કુણિમાળ, ifપંચિળ) અપરિમિત કૃષિ આદિ આરંભ કરવાથી, મહાપરિગ્રહ યુક્ત થવાથી–પરિગ્રહની મર્યાદા નહીં રાખવાથી, માંસાહાર કરવાથી, પંચેન્દ્રિય જેની હિંસા કરવાથી અને નૈરયિકાયુષ્ક કાર્મણશરીર પ્રયાગરૂપ કર્મના ઉદયથી જીવ નૈરયિકાયુષ્ક કાર્મણ શરીર પ્રયોગને બંધ કરે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-(તિથિનોળિયાચ% agોનપુછા) હે ભદન્ત ! તિર્યચનિકાયુષ્ક કામણ શરીર પ્રગને બંધ કયા કર્મના ઉદયથી થાય છે?
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૪)