SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ વાદન ચૈત્ર, એ છ બાહ્ય કારણેા છે અને અંતરંગ કારણુ દશનાવરણીય કાર્માંશુ શરીર પ્રયાગ છે. આ માહ્ય અને અતરંગ કારણેાથી, હે ગૌતમ ! જીવ દશનાવરણીય કાણુ શરીર પ્રયાગના ખધ કરે છે. દર્શન પ્રત્યેનીકતા અથવા જ્ઞાન પ્રત્યેનીકતામાં દનના વિષયમાં અથવા જ્ઞાનના વિષયમાં સામાન્ય રૂપે પ્રતિકૂલતા પ્રકટ કરવામાં આવી છે, પરંતુ નિદ્ભવ, અન્તરાય આદિ દ્વારા દન અને જ્ઞાન પ્રત્યે વિશેષ રૂપે પ્રતિકૂલતા પ્રકટ કરવામાં આવી છે. જ્યારે જીવ જ્ઞાનના વિષયમાં કે જ્ઞાનીજનાના વિષયમાં પ્રત્યેનીકતા, નિહ્નવ આદિનું આચરણ કરે છે, ત્યારે તે જ્ઞાનાવરણીય કામણુ શરીર પ્રયાગને બંધ કરે છે. અને જ્યારે તે દન અથવા દનધારીએના વિષયમાં તેમને ઉપયોગ કરે છે, ત્યારે તે દનાવરણીય કામણુ શરીર પ્રયાગના અધ કરે છે. એજ વાત “ નવર અળવેત્તત્રં ગાય "સળ-વિસંવાચળનોમેળ ’ આ સૂત્રપાઠ દ્વારા સમજાવવામાં આવી છે. તથા દનાવરણીય કાણુ શરીર પ્રત્યેાગબંધમાં જે અ'તરંગ કારણ છે. ( કૃત્તિળાવળિજ્ઞમાં સરીત્રો નામાવÇÇ ઉર્ पण जाव पओगब वे ) સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવ્યું છે. જ્ઞાનજ્ઞોળ છે.” પદમાં જે जोव પદ્મ મૂકવામાં આવ્યું છે. તેના દ્વારા દુર્રાનાવરણીયામેળ શરીર ” આટલા પાઠ ગ્રહણ કરવામાં આન્યા છે. તે » 6 ,, ** આ .. ગૌતમ સ્વામીને પ્રશ્ન--( સાચાવેળિકન મા સીપોળ થયે નમતે ! ′′ માત્ર હળ' ? હે ભદન્ત ! સાતાવેદનીય કામણુ શરીર પ્રયેાગમ ધ કયા કર્મીના ઉદયથી થાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર--“ ગોયમા ! ” હે ગૌતમ ! ( વાળાનુ ંવચાર, મૂત્રાળુચા, વૅ ના સત્તમપ સુષમો૨ેમ જ્ઞા અયિાવળચાળ ) પ્રાણાનુકપાથી એટલે કે પ્રાણીએ ઉપર અનુકંપા રાખવાથી, ભૂત ( વનસ્પતિકાયિકા ) ઉપર દયા રાખવાથી અને સાતમાં શતકના દુઃખમ નામના છઠ્ઠા ઉદ્દેશકમાં *હેલાં અપરિતાપના પન્તના ખાહ્ય કારણાથી તથા ( સાચાલેળિકન જન્મા ચીત્ત્વો નામાર્ગમલ પળ) અતરંગ કારણરૂપ સાતાવેદનીય કાણુ શરીર પ્રયાગ નામક કર્મના ઉદયથી “ આયાયેયનિઝ મા નાવ વધે ” જીવને સાતાવેદનીય કાર્માંણુ શરર પ્રયાગના બધ થાય છે. ઉપર્યુક્ત સાતમાં શતકના છઠ્ઠા ઉદ્દેશકમાંથી નીચેના પાઠ ગ્રહણ કરવામાં આવ્યે છે એમ સમજવું. ( નીવાનુવચા, સવાનુ ંવચા, વજૂનાં ત્રાળામાં, મૂતાનાં, લીયાનાં, સધ્યાનામ્, અનુ:ચનાચા, અશોષનતચા, નૂરળતયા, અત્રેપનતયા, અપિતૃનતયા, અપરિતાપનત્તયા ) આ પઢ્ઢાને અર્થે જિજ્ઞાસુઓએ તે ઉદ્દેશકમાંથી જાણી લેવું. હવે ગોતમસ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે-( અસાચા વેનિન પુજ્જા) હું બદન્ત ! અસાતા વેદનીય કાણુશરીરને ખંધ કયા કર્મના ઉદયથી થાય છે? મહાવીર પ્રભુના ઉત્તર—( વસ્તુલળચાણ, પરસોયળયા, ના સત્તમ વર્ दुस्समोर जाव परियावणयाए असायवेयणिज्ज कम्मा जाव प्पओगब वे ) હું ગૌતમ ! સાતાવેદનીય કધના જે કારણેા કહ્યાં છે, તેના કરતાં વિરૂદ્ધ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૩૯
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy