________________
ગૌતમ સ્વામીના પ્રશ્ન-નાળાવળિકનમાસીવલો 'ધે ળ' અંતે ! રા कम्मर उइएणं ? હું ભઇન્ત ! જ્ઞાનાવરણીય કાણુ શરીર પ્રત્યેાગમ ધ કયા
""
કર્મના ઉદયથી થાય છે ?
46
59
,,
મહાવીર પ્રભુના ઉત્તર—( નાળદિનીયચાત્ બાળિયાર, નાળ તરાળ, णाणपओसेणं, णाणच्चा सायणाए હે ગૌતમ ! જ્ઞાનપ્રત્યેનીકતાથી ( એટલે કે શ્રુતજ્ઞાનાદિકના વિષયમાં અથવા ધધર્મીના અભેદની અપેક્ષાએ શ્રુતજ્ઞાનાદિ વાળાઓના વિષયમાં પ્રતિકૂલ આચરણથી-એટલે કે શ્રુતજ્ઞાનાદિકની વિરૂદ્ધના આચરણથી અથવા શ્રુતજ્ઞાનાદિવાળાએ પ્રત્યે વિરૂદ્ધ આચરણ કરવાથી ), જ્ઞાનનેા નિદ્ભવ કરવાથી ( કાઈ કાઇને પૂછે, અથવા શ્રુતજ્ઞાનાદિના સાધન માગે, ત્યારે જ્ઞાન અથવા જ્ઞાનનાં સાધને પોતાની પાસે હાવા છતાં કલુષિત ભાવથી એમ કહેવું કે હું જાણતા નથી, અથવા મારી પાસે તે વસ્તુ જ નથી, તેનું નામ જ જ્ઞાનનિભવ છે), અથવા શ્રુતપ્રદાતા ગુરુજનેાના નિર્દેવથી—અપલાપથી, જ્ઞાનાન્તરાયથી, ( કલુષિત ભાવથી કેાઈની જ્ઞાનપ્રાપ્તિમાં અંતરાય ઊભે કરવાથી ) જ્ઞાનદ્વેષથી, શ્રુતજ્ઞાનમાં અથવા શ્રુતાદિજ્ઞાનવાળા ગુરુજનમાં અપ્રીતિ રાખવાથી, તથા શ્રુતાદિજ્ઞાનની અથવા શ્રુતાદિજ્ઞાનવાળા લેાકેાની અવહેલના કરવાથી, તથા “ બાળવિસંયાચના નોમેળ જ્ઞાન અને જ્ઞાનીજનાને નિષ્ફળ બતાવવાની ચેષ્ટા કરતા રહેવાથી, આ માહ્ય કારણેાથી તથા અતરંગ કારણરૂપ ( બાળાળલગ્ન ન્નાલીqબોનામા,મ્મસ ગુરૂપ્નું ” જ્ઞાનાવરણીય કાણુ શરીર પ્રત્યેાગ નામ કર્મના ઉદયથી “ જ્ઞાનાવરનિષ્ન જન્માક્ષરીરોગ છે જ્ઞાનાવરણીય કાણુ શરીર પ્રત્યેાગમધ થાય છે. આ કથનના ભાવાર્થ એ છે કે જીવ જ્ઞાનાવરણીય કાણુ શરીર પ્રયાગના જે બંધ કરે છે, તે જ્ઞાનપ્રત્યનીકતા આદિ પાંચ ખાદ્ઘ કારણેાથી તથા જ્ઞાનાવરણીય શરીર પ્રયાગરૂપ કના ઉદયથી કરેછે. હવે ગૌતમસ્વામી દર્શનાવરણીય કર્માંના વિષયમાં પણ એવેાજ પ્રશ્ન પૂછે છે-(સિળાવળિ જન્મ સૌરવોય છે નં અંતે ! લમ્પસ ઇફળ ? ) હે ભદન્ત! દશનાવરણીય કાણુશરીરપ્રયાગબંધ કયા કર્મીના ઉદયથી થાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર—“ શોચમા ! ” હે ગૌતમ ! (લળદિનીચચાણ્ ) દર્શન પ્રત્યેનીકતાથી એટલે કે ચક્ષુદનાદિ અથવા ચક્ષુદશનાદિવાળાજના પ્રત્યે પ્રતિકૂલ આચરણ કરવાથી, “ હૂં હ્રદા નાળાવનિનું ” તથા જ્ઞાનાવરણીય કામણુ શરીર પ્રત્યેાગમધમાં જે કારણેા કહેવામાં આવ્યાં છે તે કારણે। દશનના વિષયમાં કરવાથી દશનાવરણીય કામણુ શરીર પ્રયાગના મધ થાય છે. આ કથનના ભાવાર્થ એવા છે કે-જેમ જ્ઞાનાવરણીય કામણુ શરીર પ્રયાગ ખંધમાં જ્ઞાનપ્રત્યેનીકતા, જ્ઞાનનિહ્નવતા, જ્ઞાનાન્તરાય, જ્ઞાનપ્રદ્વેષ, જ્ઞાનાત્યાશાતના અને જ્ઞાનિવસ’વાદન ચેાગ, એ છ બાહ્ય કારણે કહેવામાં આવ્યાં છે. એજ પ્રમાણે દનાવરણીય કાણુ શરીર પ્રયાગબંધમાં પણ દનપ્રત્યેનીકતા, દર્શનનિવતા, દનાન્તરણ્ય, દનપ્રદ્વેષ, દનાટ્યાશતના, તથા દવિસ
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૩૮