________________
હે ભદન્ત ! જ્ઞાનાવરણીય કામણુશરીર પ્રગબંધ કાળની અપેક્ષાએ કયાં સુધી રહે છે ? (જોયમા ) હે ગૌતમ ! (જાનવરબિઝHIણવીરzગોળ દુવિધે Tઇત્તે ) જ્ઞાનાવરણીય કાર્માણશરીરગબંધ બે પ્રકારને કહ્યું છે, (સંજ્ઞg) જે પ્રકારે નીચે પ્રમાણે છે-(બના સપઝવસિહ, કળારૂ માનવણ) (૧) અનાદિ સપર્યવસિત (૨) અનાદિ અપર્યવસિત. ( સેચર
વિઠ્ઠા, તવ, ઇવં જ્ઞાવ સંતવાચક્ષપ્ત) તૈજસ શરીરને જેવો સ્થિતિકાળ કહ્યો છે, અને સ્થિતિકાળ અહીં પણ કહેવું જોઈએ. એજ પ્રમાણે અંતરાય પર્વતના કામણશરીરપ્રયાગબંધને સ્થિતિકાળ સમજવો. (બાવળિગં મારીeોળવંતરે મંતે ! શાસ્ત્રો વરિષર હો?). હે ભદન્ત ! જ્ઞાનાવરણીય કાર્મણશરીર પ્રગબંધનું અંતર કાળની અપેક્ષાએ કેટલું કહ્યું છે? (ચમા !) હે ગોતમ ! મurણ પર્વ =ા તેવાસી રણ બંર તા, વં નાવ સંતરારૂારણ ) જ્ઞાનાવરણીયકર્મણશરીર પ્રગબંધનું અંતર કાળની અપેક્ષાએ અનાદિ અનંત અને અનાદિ સાન્તા કહ્યું છે. જે પ્રમાણે તૈજસશરીરપ્રયાગબંધનું અંતર કહ્યું છે, એ જ પ્રમાણે અહીં પણ કહેવું. જોઈએ. એ જ પ્રમાણે અંતરાય પર્યન્તના કાર્માણશરીરપ્રાગ મંધનું અંતર સમજવું. (gudi મરેarot જાળવણઝાર રેવંધાણં ગચંધના ૨ કરે
ચંદ્ધિ કાવ) હે ભદન્ત ! જ્ઞાનાવરણીય કર્મનાં દેશબંધક અને અબંધકેમાં કોણ કેના કરતાં અ૯૫ છે ? અધિક છે ? સમાન છે ? અને વિશેષાધિક છે ?
(મging =ા તેરાસ ચંગારીવશંકા વ્રતરૂવરણ ) હે ગૌતમ ? તેજસ શરીરના અલ્પ બહુવનું જેવું કથન કરવામાં આવ્યું છે, એજ પ્રકારનું કથન આયુકર્મ સિવાયના અન્તરાય પર્વતના કર્મો વિષે સમજવું ( કારણ પુછા) હે ભદન્ત ! આયુકર્મના દેશબંધક અને અબંધક છવામાં કોણ કેના કરતાં અલ્પ છે ? અધિક છે ? સમાન છે ? વિશેષાધિક છે ? (લોચના !) હે ગૌતમ ! (કદાથવા લીલા વાકચાર #મરણ રેલવંધા, વંધમા ફેરાળા) આયુકર્મના દેશબંધક છે સૌથી ઓછાં છે, અને આયુકર્મના અબંધક જીવે દેશબંધકે કરતાં સંખ્યાત ભણું છે,
ટીકાથ– આ સૂત્ર દ્વારા સૂત્રકારે કાશ્મણ શરીર પ્રયોગબંધની પ્રરૂપણું કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-(ક્રમાનાર છે જે માટે ! વિદેom ?) હે ભદન્ત! કાર્મણ શરીર પ્રગબંધ કેટલા પ્રકારને કહ્યો છે?
મહાવીર પ્રભુનો ઉત્તર– ગોચમા ! કવિ vom-હે ગૌતમ! કાર્પણ શરીર પ્રગબંધના નીચે પ્રમાણે આઠ પ્રકાર કહ્યા છે–(નાનાળિ
મારીuો તારી મારી પત્રો રંપૈ ) (૧) જ્ઞાનાવરણીય કામણ શરીર પ્રગબંધ, (૨) દર્શનાવરણીય કામણ શરીર પ્રગબંધ (૩) વેદનીય કામણ શરીર પ્રયોગબંધ, (૪) મેહનીય કાર્પણ શરીર પ્રગબંધ (૫) આયુષ્ક કામણુ શરીર પ્રગબંધ, (૬) નામ કામણું શરીર પ્રગબંધ, (૭) ગોત્ર કાર્માણ શરીર પ્રયોગબંધ અને (૮) અંતરાય કાશ્મણ શરીર પ્રગબંધ,
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૩૭